[:gj]હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે [:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]હદયની બીમારી – બ્લડપ્રેશર 

  • શવાસન કરવાથી. સૌથી પહેલાં શવાસન કરવું. પછી હાથવગો કોઈપણ સરળ ઇલાજ કરવો.
  • અર્જુન ચૂર્ણ મધ કે પાણી સાથે લેવાથી. મેગ્નેટ (લોહચુંબક) સારવારથી.
  • ખજૂર મસળીને દૂધમાં પીવાથી. મધમાં લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવો.
  • એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ગાયના ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
  • આદુંનો રસ અને પાણી સરખે ભાગે પીવો.
  • કાળી દ્રાક્ષનો રસ નિયમિત પીવો.
  • હૃદયનો દુખાવો ઊપડે ત્યારે તુલસીનાં પાન અને બેત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે. શવાસન અને પ્રાણાયામ તરત જ કરવાં. પછી હળવા અન્ય ઇલાજ કરવા.
  • છાતી, હૃદય કે પડખાંમાં દુખાવો થયો હોય તો 10 થી 20 ગ્રામ તુલસીનો રસ પીવો, પાનનો લેપ કરવાથી દુખાવો મટે છે.
  • ગુસ્સો, ચિંતા, ગભરાટ બંધ કરી શવાસન કરવું.
  • તમામ પ્રકારનું મીઠું (નમક) બંધ કરવું.

વધુ વાંચો:

ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો

આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય

એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું છે

આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો,  તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જૂઓ

[:]