Tag: કબર
કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં
અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે.
1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...