Tuesday, February 4, 2025

Tag: કેન્સર

કેન્સરના 25 સ્ફોટક અહેવાલો, ગુજરાતમાં બચવાની શક્યતા 50 ટકા

World Cancer Day: 50 percent chance of survival અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2024 મેડિકલ જર્નલ ધ લેન્સેટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં દેશમાં કેન્સરના કેસોની સંખ્યા 14,61,427 હતી. 4 ફેબ્રુઆરી ‘વિશ્વ કેન્સર દિવસ’ છે. સુરતમાં 20 હજાર અને ગુજરાતમાં 80 હજાર દર્દી કેન્સરના છે. જેમાં 50 ટકાના મોત થાય છે. ગુજરાતમાં દરરોજ 192 દર્દી કેન્સરના નોંધાઇ રહ્યા છે...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો

દાહ - બળતરા મટે છે મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...

કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...

દિલીપ પટેલ 09 માર્ચ 2023, અમદાવાદ ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. આથી ગ્રામજનોને આર્થિકની સાથે...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગુંમડા થાય છે, દવા કરીને થક્યા છો, તો આ રહ્યાં સરળ ઉપાય

ગુમડું ઘઉંનો લોટ, હળદર અને મીઠાની પોટીસ બનાવી, ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાક, ફાટે, મટે છે. સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું મટે. પાલખ, તાંદળજો, બોરડી, લીમડો, વાયવરણમો. કે સરગવો ગમે તે એકનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે, ફાટી જશે, મટી જશે, જે જલદી મળે તેનો ઉપયોગ કરવો. શિવામ્બુ ( સ્વમૂત્ર ) ની પટ્ટી બાંધવી, શિવામ્બુથી સતત ભ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...

પથરી ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...

દાંતની સંભાળ સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...

ગંગાજળને પ્લાસ્ટીકની બોટલમાં રાખવાથી ઝેરી બને છે, ગંગાના ચોખામાં કેન્સ...

હરિદ્વાર, 29 નવેમ્બર 2020 ગંગાનું પાણી પ્લાસ્ટીકની બોટલમાં ભરી રાખવાથી ઝેરી બની જાય છે. ગંગા નદીનું પાણી હવે એન્ટીબેક્ટેરિયલ રહ્યું નથી. ગંગા કાંઠે ઉગતા ચોખામાં કેન્સર કારક તત્વો મળે છે. અમૃત આપતી નદી કેમ તેનું વર્તન બદલી રહી છે. હિન્દુઓ ગંગોત્રી ધામ, હરિદ્વાર વગેરે જેવા અનેક સ્થળોએથી પ્લાસ્ટીકના કેનમાં ગંગા જળ લાવે છે અને તેનો લાંબા સમય સુધી...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત

તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી, આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી, મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી, તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી, ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી. નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી, અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી. કાન માં કોઈ જીવ - જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ 

સ્ત્રી રોગો ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ - હિસ્ટીરિયાની મૂછ મટે છે. જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે. ટબ - બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે. લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના - પેઢુના રોગમાં રાહ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો

કળથીની રાબમાં ગોળ નાખી પીવો શીળસ મટે છે. સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવો. આમળાં, લીંબુ છૂટથી ખાઓ. ગૌમૂત્ર કે શિવામ્બુ ચોપડવાથી કે પોતાં મૂકવાથી. રાખ - ભસ્મ શરીરે ચોળી ગરમ વસ્ત્ર ઓઢવું. વધુ વાંચો: શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે તલ અને માખણ હરસ - મસા માટે દુનિયાનો શ્રેષ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે

સૂંઠ (આડું) અને તુલસીનાં પાનનો ઉકાળો પીવો, ચણોઠી કે નાગરવેલનાં પાન ચાવીને ખાવા,  હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવો. ગોળ, ફુદીનો અને આદુંનો ઉકાળો પીવો. અજમાને વાટીને સૂંઘવો કે ખાવો. મરી, તજ અને આદુંનો ઉકાળો પીવો. હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી. તુલસી કે ફુદીનાનો તાજો રસ પીવો. લવિંગ કે નિલગિરી તેલ રૂમાલમાં નાખી સૂંઘવાથી...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ

હરસ - મસા માટે તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી. નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય. કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી. લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો. કારેલાના રસમાં સાકર મેળવીને પીવો. ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડત...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે

સૂંઠ અને ગોળ ગરમ પાણીમાં મેળવી પીવો, અને તેનાં ટીપાં નાકમાં નાખવાથી. આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી. થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી. દૂધમાં સૂંઠ ઉકાળીને પીવો. મૂળાનાં પાનનો રસ પીવો. સરગવાનાં પાનનો રસ પીવો. જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવો. ગોળના પાણીમાં સૂંઠ ઘસીને સૂંઘવાથી, પીવાથી. નારિયેળનાં છોડાં બાળી તે રાખ મધમાં...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે

હદયની બીમારી - બ્લડપ્રેશર  શવાસન કરવાથી. સૌથી પહેલાં શવાસન કરવું. પછી હાથવગો કોઈપણ સરળ ઇલાજ કરવો. અર્જુન ચૂર્ણ મધ કે પાણી સાથે લેવાથી. મેગ્નેટ (લોહચુંબક) સારવારથી. ખજૂર મસળીને દૂધમાં પીવાથી. મધમાં લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવો. એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ગાયના ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે. આદુંનો રસ અને પાણી સરખે ભાગ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો

ક્ષય – ટીબી ક્ષય - ટી.બી.ની કોઈ પણ દવા કરાવી શકે એમ ન હોય તો પણ બકરીના દૂધમાં ગોળ નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે. રાહત થશે. ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે - ત્રણ વખત લેવાથી. તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થશે. સાત્વિક આહાર લેવો અને પચાવવો. અરડૂસીનાં પાન અને લીમડાની ...