Tuesday, June 3, 2025

Tag: ગુજરાત

નીલ ગાય । Blue cow । नील गाय । AGN । allgujaratnews.in । Gujarati News ।

એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાયથી ગુ...

ગાંધીનગર, 9 ઓક્ટોબર 2020 ગુજરાતમાં 1.25 લાખ નીલ ગાયની વસતી જંગલ બહાર છે. જે ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાથી ખેડૂતોને વર્ષે રૂ.5000 કરોડ આસપાસનું નુકસાન પાકમાં થાય છે. છતાં તેનો કોઈ ઉપાય નથી. ખેતરમાં જ નહીં પણ ગાંધીનગર શહેરમાં પ્રધાનોની વસાહત આસપાસ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં ગાયો ઘુસી જાય છે. જે આસપાસના ખેતરોમાં જઈને ચારો ચરવા જાય છે ત્યારે પાર...

રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદ...

ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020 કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે. ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. ...

ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી ...

ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...

19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...

ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...

કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન

નવી દિલ્હી, 16 મે 2020 આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...

મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...

માર્ગ અકસ્માતમાં કયા શહેરમાં ક્યાં વિસ્તારમાં સૌથી વધું અકસ્માત થાય છે...

ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ ૧૨,૩૭,૨૪૮ લોકોને સારવાર પહોંચાડાઇ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓક્ટોબર માસ સુધીમાં ૬૨,૫૨૮ લોકોને સારવાર લેવાની જરૃર પડી હતી. માર્ગ અકસ્માતમાં ૭૯ ટકા પુરૃષો અને ૨૧ ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. ૨૧થી ૩૦ વર્ષના વયજુથના સૌથી વધુ ૩૨ ટકા વિક્ટીમ નોંધાયા છે. રાજ્યમા...

ગુજરાતની હેલ્થ ટીમમાં કોણ છે ?

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષ...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો

ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની ...

પ્રદૂષિત નદીઓમાં ગુજરાતનો પાંચમો ક્રમ

અમદાવાદ, દેશભરમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતી, નર્મદા, ભાદર, વિશ્ર્વામિત્રી, તાપી, મહી સહિતની ૨૦ નદીઓ સાથે સૌથી વધુ પ્રદૂષિત નદીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા નંબરે છે. કેન્દ્ર સરકારના વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ લેટેસ્ટ આંકડા આપ્યા છે. ગુજરાતમાં નદીઓના શુદ્ધીકરણ માટે વપરાયેલા નાણાંનો વેડફાટ થયો છે, કારણ કે એક ...

ભૂપેન્દ્રસિંહ ભાર વિનાના ભણતરનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ 

ગુજરાત સરકારનું શિક્ષણ બોર્ડ જે ન કરી શક્યું તે CBSE સ્કૂલોએ કર્યું છે, આ સ્કૂલોમાં બાળકોને ભાર વિનાનું ભણતર મળી રહ્યું છે ગાંધીનગર ગુજરાતમાં વર્ષોથી એજ્યુકેશનાલિસ્ટની માગણી રહી છે કે બાળકોને ભાર વિનાનું ભણતર મળવું જોઇએ પરંતુ રાજ્ય સરકારે હજી સુધી બાળકોના ભાવિ અંગે વિચારણા કરી નથી પરંતુ સીબીએસઇની સ્કૂલોએ ભાર વિનાનું ભણતર શરૂ કરી દીધું છે. ગુજ...

રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું

ગાંધીનગર, તા. 2 ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં...