Thursday, November 13, 2025

Tag: નવજીવન સર્કલ

માર્ગ અકસ્માતમાં કયા શહેરમાં ક્યાં વિસ્તારમાં સૌથી વધું અકસ્માત થાય છે...

ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ ૧૨,૩૭,૨૪૮ લોકોને સારવાર પહોંચાડાઇ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓક્ટોબર માસ સુધીમાં ૬૨,૫૨૮ લોકોને સારવાર લેવાની જરૃર પડી હતી. માર્ગ અકસ્માતમાં ૭૯ ટકા પુરૃષો અને ૨૧ ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. ૨૧થી ૩૦ વર્ષના વયજુથના સૌથી વધુ ૩૨ ટકા વિક્ટીમ નોંધાયા છે. રાજ્યમા...