Wednesday, July 30, 2025

Tag: 2020

Nitin Patel dcm

દેશનો સૌથી લાંબો ફ્લાય ઓવર અને એલિવેટેટડ પૂલ અમદાવાદ એસજી હાઈવે પરથી ર...

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2021 નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શું કરી રહ્યાં છે. રસ્તા બનાવવા માટે તેઓ અમદાવાદને ફોકસ કરીને કામ કરી રહ્યાં છે. અમદાવાદનો એસજી હાઈવે પર જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આજ સુધી રૂપિયા 5 હજાર કરોડનું ખર્ચ જમીન સાથે થઈ ગયું છે. ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.17 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને રૂા.21.67 કરોડન...
ahmedabad police

ગુજરાત પોલીસ પાસે સ્પીડ ગન નથી અને વાહનની ઝડપ નક્કી કરી

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020 ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018...
cm vijay rupani

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો...

દિલીપ પટેલ allgujaratnews.in ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021 સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ...
mansukh

ગુજરાત ભાજપ અને સરકારના નિર્ણય દિલ્હી દરબારથી લેવામાં આવે છે, મનસુખ વસ...

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021 ગુજરાતમાં મોદીની મંજૂરી વગર અને તેના ધ્યાને મૂક્યા વગર એક પણ નિર્ણય લેવામાં આવતો નથી. રૂપાણી અને ભાજપ જે કંઈ નિર્ણય લે છે તે દિલ્હીની મંજૂરી વગર લેવામાં આવતો નથી. તેથી ગુજરાત ભાજપ જે કંઈ સારું અને ખરાબ કરે છે તેના માટે પક્ષના કાર્યકરો મોદી અને અમિત શાહને જવાબદાર ઠેરવે છે. રૂપાણી ઉપરા છાપરી ભૂલો કરી રહ્યાં છે. તેની સામ...
paresh

કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ ...

નવી ગુજરાત પ્રવાસન નીતિ, પણ જૂની કેટલી સફળ તેની વિગતો જાહેર ન કરાઈ

ગુજરાતની નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી જાહેર કરી છે. આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી. પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 5 વર્ષમાં 286 કરતા વધુ યુનિટ્સ કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. તેમાં કેટલું રોકાણ થયું તે અંગે ગુજરાત સ...
Sandhav village

કચ્છનું સાંધવ ગામની 1.14 લાખ વર્ષ જૂની વસાહત, બધા ગુજરાતી કચ્છી છે ?  ...

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કચ્છના જખૌ  બંદર પાસે 1.14 લાખ વર્ષ પહેલાના માણસોની વસાહત હોવાનું શોધી કઢાયું છે. 28 ઓક્ટોબર 2019માં ડેક્કન હેરલ્ડમાં સમાચાર છપાયા હતા. પુરાતત્ત્વવિદોએ ભારતના આદિમાનવોની  પ્રાચીન  પથ્થર-યુગની 1.14 લાખ વર્ષ જૂની સાઇટ્સ શોધી કાઢી છે. જે ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના  સાંધવ ગામે છે. આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની નવી વ...

કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂત...

ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021 કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી. ...

વિશ્વનું મોટું હીરા બજાર બની રહ્યું છે ત્યાં, સુરતમાં 20 હજાર કરોડની જ...

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020 સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે. સુરતના આભવા ગામની 20 હજાર કરોડ રૂપિયાની જમીનમાં મામલતદારે નવાબના 45...

ઓછા લાકડે મડદા બાળતી સ્મશાન ભઠ્ઠી વિકસાવતાં ગુજરાતના ખેડૂત

જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021 સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે.  હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. ત...
SOLAR

ગુજરાતના એક લાખ ખેડૂતોને સૂર્ય યોજનાની સરકારી સહાય 1600 કરોડ મળશે

ગાંધીનગર, 10 જાન્યુઆરી 2021 34,422 કરોડ રૂપિયાની કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પેનલ મળે છે. બાકીના વેચાણ કરી શકે છે. દેશના 20 લાખ અને ગુજરાતના 55 લાખ ખેડૂતોમાંથી 1 લાખ ખેડુતો સોલર પમ્પ લગાવી શકશે. દેશના 15 લાખ ખેડુતોને ગ્રીડ કનેક્ટેડ સોલર પમ્પ સ્થાપિત કરવા માટે નાણાં પૂરા પાડવામાં આવશે. સરકારે આ યોજના પર ખર્ચ કરવાની જાહેરાત કર...

ડીઝીટલ લેન્ડ રેકર્ડ માટે રિ સરવે કરાવવાની મૂદલ 3 મહિના લંબાવી, જૂઓ કૌભ...

Re-survey for digital land records extended by 3 months, what was a multi-crore farm scam ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી...
https://en.wikipedia.org/

પાટીદારો પરના પોલીસના હુમલા અને અત્યાચાર અંગે 5 વર્ષે યુનાઈટેડ નેશનનો ...

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 25 ઓગસ્‍ટે 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્‍ડ પર થયેલા લાઠીચાર્જ ટીવી પર જોઈને લોકોએ તોફાનો કર્યા હતા. 25, 26, 27 ઓગસ્ટે ભાજપના એક નેતાની સુચનાથી પોલીસે પાટીદારોના ઘરમાં ઘુસીને અત્યાચાર કરીને મારવામાં આવ્યા હતા. મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા. તે અંગે પાટીદારો યુનાઈટેડ નેશનમાં 25 માર્ચ 2016ના રોજ ફરિયાદ કરી હતી....

ભાજપની સરકાર અને સંગઠનમાં દરબારોનો દબદબો પણ ક્ષત્રિઓની બાદબાકી કરી દેવ...

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 ભાજપના રાજપૂત નેતાઓને તરછોડીને એક સામાન્ય નેતાને દિલ્હીથી મહામંત્રી બનાવી દેવાતાં આંતરિક નારાજગી જોવા મળે છે. ભાજપના નેતા પ્રદિપ વાઘેલા સામે ભાજપમાં વિરોધની શક્યતા છે. ઈન્દ્ર વિજય જાડેજા સહિત બે ડઝન દરબાર નેતાઓને પડતા મૂકીને નવા છોકરાને મહત્વ આપતાં પીઢ નેતીઓ દુભાયા છે.  પક્ષે આવું કેમ કર્યું તે સમજાતું નથી, એવું પણ કહે...

પોલીસ સ્માર્ટ બને એવું ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું, પણ અમાનવિય કૃત્યો ન ક...

દિલીપ પટેલ ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 ગાંધીનગર નજીક કરાઈમાં ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-13ના 438 પોલીસ નોકરિયાતને તાલીમ આપી કેટલીક શિખમણ આપી હતી. પણ તેમણે માનવતાવાદી બનવાની શિખામણ આપી નથી. ગુજરાતમાં પોલીસે માનવતાવાદી બનવાની જરૂર છે. માનવતા હનના રોજના અનેક કિસ્સા પોલીસ ...