[:gj]ભાજપની સરકાર અને સંગઠનમાં દરબારોનો દબદબો પણ ક્ષત્રિઓની બાદબાકી કરી દેવામાં આવી[:hn]भाजपा की सरकार और संगठन पर दरबार का प्रभाव, क्षत्रियों को बाहर रखा[:]

[:gj]ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020

ભાજપના રાજપૂત નેતાઓને તરછોડીને એક સામાન્ય નેતાને દિલ્હીથી મહામંત્રી બનાવી દેવાતાં આંતરિક નારાજગી જોવા મળે છે. ભાજપના નેતા પ્રદિપ વાઘેલા સામે ભાજપમાં વિરોધની શક્યતા છે. ઈન્દ્ર વિજય જાડેજા સહિત બે ડઝન દરબાર નેતાઓને પડતા મૂકીને નવા છોકરાને મહત્વ આપતાં પીઢ નેતીઓ દુભાયા છે.  પક્ષે આવું કેમ કર્યું તે સમજાતું નથી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

પ્રદિપ વાઘેલા મૂળ અમિત શાહ જૂથના છે. અમિત શાહ તેમને અમદાવાદ જિલ્લામાં આનંદીબેનનું પ્રભુત્વ ઓછું કરવા અને ઈન્દ્રવિજય જાડેજાના સ્થાને તેમને આગળ કરવાની રાજકીય ચાલ રહી છે. ગુજરાતમાં 50 ટકા વોટ ઓબીસીના છે. 14-15 ટકા આદિવાસી, 8 ટકા દલિત, 18 ટકા પટેલ, 8 ટકા મુસ્લિમ તથા બીજી જ્ઞાતિ કે ધર્મના મત છે.

બન્ને ખેમા સામે હરિફાઈ છે. તેથી બન્ને સામ સામ સામે રહે છે. સામાજિક અને રાજકીય હરિફાઈ રહી છે.

રાજપૂતોને અન્યાય

આમેય ભાજપમાં રાજપૂતમાં કારડીયા – નાડોદા – ભાથી અન્ય 10 ફિરકા છે. તેમને સતત અન્યાય થતો રહ્યો છે. તેમને પક્ષમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. વજુભાઈ વાળા તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢમાં કારડીયા રાજપૂતો પ્રભાવશાળી છે. છતાં રાજપૂતોને કોઈ સ્થાન મળતું નથી. જેમાંથી આ બોડીમાં કોઈને નથી લીધા. સૌરાષ્ટ્રની પ્રજા રાજપૂતો પર ભરોષો કરે છે. પણ બીજા પર નહીં.

ભાજપમાં દરબારોના દબદબો

ભાજપમાં દરબાર – રાજપૂતોના બે જૂથ છે. જે કાયમ સમાજિક અને રાજકીય રીતે સામ સામે રહ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તે વાત અમિત શાહ સારી રીતે સમજી ગયા હતા અને તેથી તેઓ પ્રદિપ વાઘેલાને હંમેશ આગળ કરતાં રહ્યાં છે. તેમને લાયકાત કરતાં વધું મહત્વ મળતા કિરીટસિંહ, હકુભા, ઈન્દ્રવિજય, પ્રદિપ જાડેજા, ભૂપેન્દ્ર ચૂડાસમા દરબાર છે. આમ ભાજપમાં દરબારોને સ્થાન આપીને રાજપૂત સમાજને નારાજ કર્યા છે.

નારાજગી

રાજપૂતોની નારાજગીના કારણે 2022ની આવતી ચૂંટણીમાં ભાજપમાં અસર દેખાશે. કારણ કે નવી બોડીમાં

દરબારમાં મહેન્દ્ર સરવૈયા – ભાવનગર – કૌશલ્ય પરમાર – પ્રદીપ વાઘેલાને સ્થાન અપાયું છે. રૂપાણીના પ્રધાનમાં કે ધારાસભામાં પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ, જયદ્રતસિંહ દરબાર, હકુભા દરવાર, કિરિસિંહ રાણા દરબાર છે. આમ  તેમને મહત્વ મળેલું છે. પણ રાજપૂતોને કોઈ મહત્વ આપવમાં આવ્યું નથી.

પ્રદિપ વાઘેલીની પ્રદેશ પ્રમુખની દાવેદારી

અમિત શાહે અમદાવાદ જિલ્લામાં કમાભાઈ રાઠોડને ખતમ કરવા માટે પ્રદિપને આગળ કરવામાં આવ્યા હતા. જેથી આનંદીબેન અને ઈન્દ્રવદન જાડેજાને ખતમ કરી શકાય.

ગુજરાત ભાજપમાં અંદર શું ચાલે છે તેની પળે પળની વિગતો પ્રદિપ વાઘેલા દિલ્હી અમિત શાહને પહોંચાડે છે.  ભાજપના નેતાઓ તેમને માનથી જોતા નથી. તેમની સામે ગુના છે નોંધાયેલા છે. અધિકારીઓને ધમકીઓ આપી હતી. વાતવાતમાં ગરમ થઈ જતા હોવાની તેમની સામે ફરિયાદ છે.

પત્રકારને ધમકી

પત્રકાર પ્રશાંત દયાળ સામે ધમકીભરી ભાષામાં પોસ્ટ મુકી હતી.  વાઘેલાને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દૂર રાખતા હતા. તેથી વિજય રૂપાણીના જૂથમાં રહ્યાં હતા. નરેન્દ્ર મોદી જેવો ઝભ્ભો પહેરે છે. પત્રકારો વિરૂદ્ધમાં સોશિયલ મિડીયામાં પોસ્ટ મૂકીને પછી પરત ખેંચી માફી માંગી હતી.

હવેનો પ્લાન

હવે પ્રદિપ વાઘેલા પક્ષમાં બધાથી આગળ નિકળવાની નવી ચાલ શરૂ કરી દીધી છે. તેમને અમિત શાહ મદદ કરે છે તેથી તે આગળ આવશે. ભાજપના નેતાઓએ પોતાની બધી વિગતો પ્રેસને આપી નહીં પણ પ્રદિપ વાઘેલાએ બે પાના ભરીને દરેક પત્રકાર સુધી તે પહોંચાડીને પોતાની મહત્વકાક્ષા જાહેર કરી દીધી છે. બાયોડેટા મોકલીને પક્ષમાં બીજા કરતાં પોતાનું પદ ઊંચું લઈ જવા બતાવેલું છે. પોતાનું કદ વધારવા પ્રયાસ કર્યો છે.

તેમણે મોકલાવેલો બાયોડેટા અક્ષરશઃ આ પ્રમાણે છે

પ્રદિપ વાઘેલાનો જન્મ 4 જૂન , 1980 ના દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામ ખાતે થયો હતો. ગુજરાત યુનિવર્સીટીમાં વર્ષ 2003 માં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાઈ આવ્યા .

સંગઠનની જવાબદારીઓ :

વર્ષ 2003-2004 . અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2006-2007 – ભારતીય જનતા યુવા મોર્ચામાં ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2008-2010 સુધી ભારતીય જનતા યુવા મોર્ચામાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2010 માં ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી થઇ .

વર્ષ 2013 માં ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ફરીથી વરણી થઇ .

આમ 2010-2017 એમ સાત વર્ષ સુધી ભાજપ યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2016 થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે .

વર્ષ 2018 થી નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે ..

વર્ષ 2019 માં વીજળી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે વરણી થઇ . વર્ષ 2015 થી સાણંદ તાલુકા ખરીદ – વેચાણ સંઘના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે .

સંગઠનાત્મક પ્રવૃતિઓ :

વર્ષ 2011 – ” રાષ્ટ્રીય એકતા યાત્રા ” દરમિયાન ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ  અનુરાગસિંહ ઠાકુરના નેતૃત્વમાં કાશમીરના લાલચોક ખાતે ત્રિરંગો ફરકાવેલો. જે દરમિયાન પોલીસની દમનનીતિનો ભોગ પણ બન્યા હતા , ઘાયલ પણ થયા હતાં અને જેલમાં પણ ગયા હતા.

વર્ષ 2009-1857 ભારતીય સ્વતંત્રતા સંગ્રામના 150 વર્ષની ઉજવણી માટેની ” ક્રાંતિગાથા યાત્રા ” ના ઇન્ચાર્જની જવાબદારી નિભાવી છે .

વર્ષ 2009 – “ વિસ્તારક યોજના ” ના ઇન્ચાર્જની જવાબદારી નિભાવી છે .

વર્ષ 2005-2006 દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે કચ્છ જિલ્લામાં કાર્ય કર્યું .

વર્ષ 2006-2007 – કચ્છ જિલ્લા ભાજપ યુવા મોર્ચાના પ્રભારી તરીકે કાર્ય કર્યું . વર્ષ 2008-2010 – કચ્છ , બનાસકાંઠા , ખેડા , જામનગર જિલ્લા ભાજપ યુવા મોર્ચાના પ્રભારી તરીકે કાર્ય કર્યું .

સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકેની જવાબદારી  નિભાવી છે .

વિદેશ પ્રવાસ :

વર્ષ 2011- યુથ ડેલિગેશન ઓફ ઇન્ડિયા ( યુથ એક્સચેન્જ ) અંર્તગત ચીનનો પ્રવાસ

વર્ષ 2014 – ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશીપ પ્રોગ્રામ ( IVLP ) અંતર્ગત અમેરિકાનો પ્રવાસ

વર્ષ 2015 – યુથ બ્રિક્સ કન્વેનશન અંતર્ગત રશિયાનો પ્રવાસ વર્ષ 2016 – લંડન સ્ટડી ટુર અંતર્ગત યુકેનો પ્રવાસ.[:hn]Darbar influence on BJP government and organization, Rajaput excluded

गांधीनगर, 8 जनवरी 2020

गुजरात प्रदेश भाजपा का संगठन जाहीर किया है। दिल्ली की सूचना से महासचिव के रूप में एक सामान्य नेता की नियुक्ति पर राजपूत और दरबार में आंतरिक नाराजगी है। बीजेपी नेता प्रदीप वाघेला के खिलाफ विरोध होने की संभावना है। वयोवृद्ध, इंद्र विजय जडेजा सहित दो दर्जन दरबार नेताओं को गिराकर नए लड़के को दिए गए महत्व से दुखी है। यह भी स्पष्ट नहीं है कि पार्टी ने ऐसा क्यों किया।

अमित शाह जूथ

प्रदीप वाघेला मूल अमित शाह समूह से हैं। अमित शाह अहमदाबाद जिले में आनंदीबेन के प्रभुत्व को कम करने चाहते रहे है। आनंदीबेन पटेल के जूथ के इंद्रविजय जडेजा को दूर रखने के लिए एक राजनीतिक कदम उठा रहे हैं। वो प्रदीप को आगे करते रहे है।

भाजपा में दरबार का प्रभुत्व

भाजपा के पास दरबार-राजपूतों के दो समूह हैं। जो हमेशा सामाजिक और राजनीतिक रूप से टकराव के साथ रहे हैं। विशेष रूप से सौराष्ट्र में, अमित शाह ने समझा कि बहुत अच्छी तरह से और इसलिए वह हमेशा प्रदीप वाघेला से आगे रहे हैं। किरीट सिंह, हकुभा, इंद्रविजय, प्रदीप जडेजा, भूपेंद्र चुडासमा दरबार हैं। इस प्रकार भाजपा में दरबारो को जगह देने से राजपूत नाराज हो गए हैं।

राजपूतों के साथ अन्याय

गुजरात में क्षत्रिय राजपुत और दरबार दोनों खेमे प्रतिस्पर्धा में हैं। इसलिए दोनों आमने सामने खड़े रहते हैं। सामाजिक और राजनीतिक प्रतिस्पर्धा रही है। भाजपा में भी ऐसा हो रहा है।

बीजेपी में राजपूत में करडिया-नाकोदा-भाथी के साथ 10 अन्य पेटा समूह हैं। उनके साथ लगातार अलगता का व्यवहार किया जा रहा है। उन्हें पार्टी में कोई जगह नहीं दी गई है। वजुभाई वाळा इसका एक उत्कृष्ट उदाहरण है। अहमदाबाद, सुरेंद्रनगर, अमरेली, गिर सोमनाथ, बोटाद, जूनागढ़ में राजपूत प्रभावशाली हैं। फिर भी भाजपा में राजपूतों को कोई जगह नहीं मिलती। जो किसी को भी इस नई बोडे में नहीं स्थान दीया गया। सौराष्ट्र के लोग राजपूतों पर भरोसा करते हैं। लेकिन दूसरे पर नहीं।

गुजरात में 50 फीसदी वोट ओबीसी के हैं। 14-15 फीसदी आदिवासी हैं, 8 फीसदी दलित हैं, 18 फीसदी पटेल हैं, 8 फीसदी मुस्लिम और अन्य जातियां या धर्म के हैं।

नाराज़गी

राजपूतों की नाराजगी का असर आने वाले 2022 के चुनावों में भाजपा पर पड़ेगा। क्योंकि नए संरचना में महेंद्र सरवैया – भावनगर – कौशल्या परमार – प्रदीप वाघेला को अदालत में जगह दी गई है। रूपानी के मंत्री या विधायक में प्रदीपसिंह, भूपेंद्रसिंह, जयद्रसिंह, हकुभा, किरीसिंह राणा दरबार हैं। इस प्रकार दरबार को महत्व प्राप्त हुआ है। लेकिन राजपूतों को कोई महत्व नहीं दिया गया।

प्रदेश अध्यक्ष का उम्मीदवारी

अहमदाबाद जिले में कामभाई राठौर को खत्म करने के लिए अमित शाह ने प्रदीप को आगे रखा। ताकि आनंदीबेन और इंद्रवदन जडेजा को खत्म किया जा सके।

गुजरात बीजेपी में अंदरूनी क्यां चल रहा है वो, अमित शाह को प्रदिप वाघेला रिपोर्ट करतें रहे। भाजपा के बुजर्ग नेता उनको मान-सम्मान नहीं करते हैं। अफसरों को धमकी दी थी। छोटी सी बात से गर्म होने के लिए उसके खिलाफ पक्ष में शिकायतें हैं।

पत्रकार को दी धमकी

पत्रकार प्रशांत दयाल के खिलाफ धमकी भरी भाषा पोस्ट की थी। वाघेला को पूर्व प्रदेश अध्यक्ष जीतू वाघन ने दूर रखा। इसलिए विजय रूपाणी के ग्रुप में रहे। बाद में उन्होंने पत्रकारों के खिलाफ सोशल मीडिया पर पोस्ट करने के लिए माफी मांगी।

अब की योजना

अब प्रदीप वाघेला ने पार्टी में सभी से आगे निकलने के लिए एक नई चाल शुरू की है। अमित शाह उनकी मदद करते है। बीजेपी नेताओं ने प्रेस को अपनी सारी जानकारी नहीं दी, लेकिन प्रदीप वाघेला ने दो पेज भरकर हरेक पत्रकार को अवगत कराया और अपनी महत्वाकांक्षा जताई। बायोडाटा भेजकर, उन्हें पार्टी में अन्य लोगों की तुलना में अपना स्थान आगे लेने के लिए दिख रहा है। उसका आकार बढ़ाने की कोशिश की।

उनके द्वारा भेजा गया बायोडाटा वस्तुतः इस प्रकार है

प्रदीप वाघेला का जन्म 4 जून, 1980 को अहमदाबाद जिले के साणंद तालुका के बकराना गाँव में हुआ था। गुजरात विश्वविद्यालय में वर्ष 2003 में सीनेट के सदस्य के रूप में निर्वाचित हुए।

संगठन की जिम्मेदारियां:

वर्ष 2003-2004। अखिल भारतीय विद्यार्थी परिषद अहमदाबाद जिला समन्वयक।

वर्ष 2006-2007 – भारतीय जनता युवा मोर्चा में गुजरात प्रदेश कार्यकारी सदस्य के रूप में जिम्मेदारी संभाली।

2008-2010 तक, उन्होंने भारतीय जनता युवा मोर्चा में गुजरात प्रदेश के उपाध्यक्ष के रूप में कार्य किया।

वर्ष 2010 में, भारतीय जनता युवा मोर्चा गुजरात के अध्यक्ष के रूप में चुने गए।

वर्ष 2013 में, भारतीय जनता युवा मोर्चा गुजरात के अध्यक्ष के रूप में फिर से चुने गए।

इस प्रकार, 2010-2017 तक सात वर्षों के लिए, भाजपा युवा मोर्चा ने गुजरात के अध्यक्ष के रूप में अपनी जिम्मेदारी पूरी की।

वह 2016 से भारतीय जनता पार्टी के राज्य मंत्री हैं।

वर्ष 2018 से, नेहरू युवा केंद्र संगठन के राष्ट्रीय उपाध्यक्ष के रूप में अपनी जिम्मेदारी निभा रहे हैं।

वर्ष 2019 में, उन्हें विद्युत कर्मचारी महासंघ के अध्यक्ष के रूप में चुना गया। वर्ष 2015 से, वह सानंद तालुका क्रय-विक्रय संघ के अध्यक्ष के रूप में अपनी जिम्मेदारी निभा रहे हैं।

संगठनात्मक गतिविधियाँ:

2011 – “राष्ट्रीय एकता यात्रा” के दौरान, भारतीय जनता युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष, अनुराग सिंह ठाकुर ने कश्मीर के लालचोक में एक तिरंगा फहराया, जिसके दौरान वह पुलिस दमन के अधीन थे, घायल हुए और जेल भी गए।

वह वर्ष 2009-1857 में भारतीय स्वतंत्रता संग्राम की 150 वीं वर्षगांठ मनाने के लिए “क्रांति यात्रा” के प्रभारी हैं।

वर्ष 2009 – “विस्तार योजना” के प्रभारी रहे हैं।

वर्ष 2005-2006 के दौरान कच्छ जिले में अखिल भारतीय विद्यार्थी परिषद के पूर्णकालिक कार्यकर्ता के रूप में काम किया।

वर्ष 2006-2007 – कच्छ जिला भाजपा युवा मोर्चा के प्रभारी के रूप में कार्य किया। वर्ष 2008-2010 – कच्छ, बनासकांठा, खेड़ा, जामनगर जिला कार्यवाहक भाजपा युवा मोर्चा के प्रभारी।  साबरकांठा भारतीय जनता पार्टी के प्रभारी रहे हैं।

विदेश की यात्रा:

वर्ष 2011 – भारत के युवा प्रतिनिधिमंडल (यूथ एक्सचेंज) के तहत चीन का दौरा

2014 – इंटरनेशनल विजिटर लीडरशिप प्रोग्राम (IVLP) के तहत अमेरिका का दौरा

वर्ष 2015 – यूथ ब्रिक्स कन्वेंशन वर्ष 2016 के तहत रूस का दौरा – लंदन स्टडी टूर के तहत यूके का दौरा।(गुजराती से अनुवादित[:]