Thursday, July 31, 2025

Tag: 2020

મોદીના માનીતા પૂર્વ આઈએએસ ગુપ્તાની 7 હોટેલો 50 કરોડમાં વેચાઈ ગઈ

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં નરેન્દ્ર મોદીના સમયમાં રૂ.200 કરોડોના કૌભાંડી નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાની 7 કેમ્બે હોટલો વેચાઇ ગઇ છે. આ હોટલોને ફોરસ્ટાર હોટલ ચેઇન ગણાતા એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. આ હોટલ નિસા લેઝર લિમિટેડની માલિકીની છે. 800 રૂપમના રૂ.40થી 50 કરોડ બજાર ભાવ આવે છે. એટલામાં શોદો થયો હોવાનું મા...

સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું ...

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે. પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને ...

અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાના બિલ...

અમદાવાદ, 29 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં કોરોના દર્દીની સારવાર માટે 105 ખાનગી હોસ્પિટલો અમદાવાદ મહાનગર પાલિકાએ ભાડે રીખી હતી. કોરોના દર્દીઓને મફત સારવાર માટે રૂા.48 કરોડ ખાનગી હોસ્પિટલોને 30 નવેમ્બર 2020 સુધીમાં બિલ આપ્યા છે. 11 હજાર દર્દીઓને અમદાવાદ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાવી છે. શ્રીમંત વિસ્તારમાં વધું કોરોનાનું બિલ ...
tapi

જ્યાં મહિલા ખેડૂતો સૌથી વધું છે એવા તાપીમાં કેવી સિંચાઈ છે તે જોવા જેવ...

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 તાપી જિલ્લાના સોનગઢ આદિવાસી વિસ્તારમાં ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈની કેવી હાલાકી છે તે ચોંકાવે તેવું છે. અહીં રૂપાણી સરકાર કરોડો રૂપિયા સિંચાઈ પાછળ ખર્ચે છે તે પાણીમાં વહી જાય છે. જ્યાં મોટો બંધ આવેલો છે પણ આદિવાસી ખેડૂતોને તેનું પાણી મળતું નથી. મહિલા ખેડૂતોની વસતી અહીં પુરૂષો કરતાં વધું છે. મહિલાઓની હાલત ખરાબ છે. તા...
BTP, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM- All India Majlis-e-Ittehadul Muslimeen

ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના AIMIM પક્ષો ગુજરાતમાં શું ...

દિલીપ પટેલ દ્વારા ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM- All India Majlis-e-Ittehadul Muslimeen) ની સાથે મળીને ચૂંટણી લડશે. બીટીપીનું વર્ચસ્વ દક્ષિણ ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતની બે બેઠક પરથી તેના બે ધા...

The claims of the CM, reality of farmers in Gujarat are very different...

મુખ્ય પ્રધાનનો દાવો અને ગુજરાતના ખેડૂતોની વાસ્તવીકતા સાવ ભિન્ન છે, જુઠાણા ચલાવતી રૂપાણી સરકાર ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્યના પુજારી ગાંધીજીના નામ પરથી જેનું નામ રખાયું છે તે મહાત્મા મંદિરથી 25 ડિસેમ્બર 2020માં કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં જાહેરાતો કરી હતી. સેટકોમની મદદથી 248 તાલુકાના હજારો ખેડૂતો સાથે વાતો ક...
tulsi

એક વીઘાએ 40 હજારની કમાણી કરાવી આપતી મેલેરિયાની ઔષધી તુલસીની ખેતી

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 અશ્વગંધા, સફેદ મુસલી, ઇસાબગુલ, એલોવેરા, હળદરમાં સૌથી વધુ કમાણી છે જો સામે તમારી પાસે બજાર હોય તો. પણ તેમાએ અફીણની ખેતી ખૂબ ઓછી કિંમતે તે લાખોની કમાણી કરાવી આપે છે. દેશમાં ખસખસની ખેતી ગેરકાયદેસર છે. નાર્કોટિક્સ વિભાગની મંજૂરીથી ખેતી થઈ શકે છે. આ બધામાં તુલસીની ખેતી સારી છે. તુલસીનો પાક 3 મહિનામાં લઈને 3 લાખ રૂપિયા કમાય...
FISH

દરિયાની જેમ તળાવોના મત્સ્યોદ્યોગમાં ગુજરાત નંબર એક બની શકે, પણ ભાજપની ...

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 28 રાજ્યોમાછી ગુજરાત તળાવોની અને બંધોની માછલીઓનો વેપાર કે ઉત્પાદન કરવામાં છે ક, 15માં સ્થાને ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં 2019-20માં 1.50 લાખ ટન માછલી માંડ પેદા થઈ હતી. જે 10 વર્ષ પહેલા 1 લાખ ટન માછલી પેદા થતી હતી. નર્મદાનું વિપુલ પાણી તળાવો અને બંધોમાં 10 વર્ષથી ઠાલવવામાં આવે છે. તે હિસાબે ખરેખર તો માછલીઓનું ઉત્પાદન 10 વર્...
GITA MANDIR

જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ...

26 ડિસેમ્બર 2020 પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા. સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...
umakant mankad

રાજીવ સાતવેને નવી બોટલમાં જૂનો દારૂં એવું સાવ સાચું કહેવા બદલ કોંગ્રેસ...

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 રાજીવ સાતવ સામે કોંગ્રેસના પીઢ નેતાઓએ દિલ્હીમાં ફરિયાદ કરી હતી. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે સાતવે સાવ નિષ્ફળ ગયા છે. તે વાસ્તવિકતા કોંગ્રેસના દરેક કાર્યકર કહે છે. એવી જ વાત ઉમાકાંત માંકડે કરી હતી. એવું માનવામાં આવતું હતું કે અહેમદ પટેલની વિદાય બાદ પક્ષ લોકહીતના નિર્ણયો લઈને સુધરી જશે. પણ માંકડના કેસમાં નેતાઓનું વલ...

1000 ગામોમાં દિવસે સિંચાઈની વિજળી આપવાનું 9 મહિનામાં શરૂ, 36 મહિનામાં ...

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 દિવસે જ વીજળી આપવા કિસાન સૂયોદય યોજના 9 મહિનામાં જ 1055 ગામોમાં આપવામાં આવી રહી છે. હવે 3 વર્ષમાં બધા જ 18 હજાર ગામના 52 લાખ ખેડૂતોને દીવસે વીજળી મળશે. એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે. 248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિ સમારોહમાં રાજય સરકારની પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી ગાય નિભાવ ખર્ચ સહાય...

ગુજરાતમાં નંબર 1 રિલાયન્સ જિઓની ફ્રિ ઓફરથી સરકરાને રૂ.800 કરોડનું કે પ...

25 ડિસેમ્બર 2020 વેલકમ ટેલિકોમ, હેપ્પી ન્યૂ યર ઓફર અને પ્રાઈમ સર્વિસની ઓફર કરતી ટેલિકોમ કંપની જિઓ પર સરકારની આવકને નુકસાન પહોંચાડવાનો આરોપ 2017થી મૂકાયો છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે 2015 સુધી સતત ત્રણ નાણાકીય વર્ષો સુધી તેની આવકમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જેના કારણે સરકારે લાઇસન્સ ફી વસૂલ કરી હતી. ડ્રાફ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, ક...
JIO

ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો

સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020 50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર  2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી. ...

સ્મૃત્તિ ઈરાનીએ રૂ.25 લાખ લાંચ માંગી

Smriti Irani demanded a bribe of Rs 25 lakh આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે ઠંડીની સીઝનમાં અમેઠીનું રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. વર્તિકાએ આજે સવારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની અને તેના પર્સનલ સચિવ સહિત 3 લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. વર્તિકાનો આરોપ છે કે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય બનવાના નામ પર તેન...

પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજન...

ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતર...