Monday, February 3, 2025

Tag: 2021

ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો ...

ગાંધીનગર, 23 માર્ચ 2021 ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે  જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ  હેઠળનો વિસ્તાર 38.77 લાખ  લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે. અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વ...

ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...

ગાંધીનગર, 23 માર્ચ 2021 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી.  અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે. દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...

પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાન...

ગાંધીનગર, 22 માર્ચ 2021 ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્...

તમાકુના ખેતરોની વચ્ચે સજીવ ખેતીથી શક્કરિયાની મીઠાશ વધારતાં ખેડૂત ગિરિશ...

ગાંધીનગર, 21 માર્ચ 2021 ગુજરાતમાં ખેડા, મહેસાણા, બનાસકાંઠામાં વાવેતર થાય છે. કુલ 1700 હેક્ટરની આસપાસ વાવેતર થાય છે. જેમાં 900 હેક્ટર ખંભાતના ખેડૂતો પકવે છે. ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી શક્કરિયાની સજીવ ખેતી કરતાં ખેડૂત ગિરિશભાઈ મોહનભાઈ પટેલ ગુજરાતમાં જાણીતા છે. ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી ખેડૂત ગિરિશ...

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપ...

ગાંધીનગર, 20 માર્ચ 2021 ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્...

સરકારી વીજ મથકો કરતાં ખાનગી કંપનીઓની વીજળી સસ્તી

ગાંધીનગર, 20 માર્ચ 2020 રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે. એટલે વીજ ઉત્પાદન રૂ.5.43 પૈસે એક યુનિટ પડે છે. જેની સામે ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3.08 પૈસે વીજળી ખરીદીને ગ્રાહકોને આપે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળી ખરીદવામાં આવી તેનો દર પ્રતિયુનિટ રૂ.5.04 નો હતો. આ ભાવે 18,332 મિલિયન...

14 હજાર શાળઓ પાસે તો રમતગમત મેદાન જ નથી પણ મેદાન વગર શાળાને મંજૂરી ન આ...

ગાંધીનગર, 20 માર્ચ 2021 છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રમતગમતના મેદાન વગરની એક પણ શાળાને મંજૂરી અપાઈ નથી. રાજ્યની સરકારી અને ખાનગી શાળા રમતગમતના મેદાન વિના ન રહે તે માટે 2018માં રમતગમતના મેદાન વિનાની એક પણ શાળાને મંજૂરી ન મળે તે રીતે કડક નિયમો બનાવ્યા છે. શાળાઓમાં રમતગમતનાં મેદાનો અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ વિગતો બહા...

ભાજપના વન પ્રધાન પાટકર વૃક્ષોમાં મોં છૂપાવે છે તેનું કારણ શું છે ?

ગાંધીનગર, 20 માર્ચ 2021 રાજ્યના વન વિભાગે વિધાનસભામાં રોપા પાછળ ખર્ચની વિગતો આપી પણ કેટલાં રોપાઓ લોકોને આપવામાં આવ્યા કે ઉગાડવામાં આવ્યા તેની વિગતો જ ન આપી. એક ગામ પાછળ જ્યારે દોઢ લાખનું ખર્ચ કરતાં હોય ત્યારે તેમાં રોપા કેટલા રોપાયા તે વિગતો જાહેર ન કરીને વન પ્રધાન શું છૂપાવવા માંગે છે ? એક હેક્ટર પાછળ રૂપિયા 52 હજારનો જંગી ખર્ચ કરતાં હોય ત્યાર...

અમદાવાદના ગામડામાં 1 વર્ષમાં 2 કરોડ ઉકાળા અને 12 લાખ લોકોએ દવા લીધી 

In the villages of Ahmedabad, 2 crore Ukalas and 12 lakh people took medicine in 1 year અમદાવાદ, 19 માર્ચ 2021 એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ... ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર એવા આ વાયરસની જીવનમાં એન્ટ્રી  થઈ અને લોકોનું જીવનધોરણ બદલાઈ ગયું. ગુજરાતમાં કોરોના વાયરસની શરૂઆત ૧૯ માર્ચ-૨૦૨૦ ના ...

લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન રૂપાણીએ લઘુમતીઓને આર્થિક બેહાલ કર્યા

Rupani, the Chief Minister of Minority Religions, made the minorities economically destitute ગાંધીનગર, 19 માર્ચ, 2021 વિધાનસભા ગૃહમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં લઘુમતીઓની વાત કરતાં જણાવ્‍યું હતું કે, અગાઉના વર્ષોમાં લઘુમતીઓના ...
SHAIKH GYASUDDIN

સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો

The MLA wrote a letter to the high court to guide the government in Corona અમદાવાદ, 19 માર્ચ 2021 કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે. માનનીય ચીફ જસ્‍ટીસશ્રી, જયભારત સહ જણાવવાનું કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...

શહેરી મકાનો બનાવવા કેન્દ્ર સરકારે રૂ.10,121 કરોડ ગુજરાતને આપ્યા

The central government gave Rs 10,121 crore to Gujarat to build urban houses માર્ચ 19, 2021 કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ. 10,121 કરોડ આપ્યા છે. દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. એક મકાન દીઠ રૂપિયા 131645 સહાય ગણી શકાય. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જા...

ગુજરાતમાં એક ગુનો ઉકેલવા માટે ગુનાદીઠ રૂ.9 લાખનું CCTVમાં મૂડી રોકાણ

To solve a crime in Gujarat, CCTV an investment of Rs 9 lakh per crime ગાંધીનગર, 19 માર્ચ 2021 ગૃહ વિભાગ માટે 2021-22માં રૂા. 7,960 કરોડ ખર્ચાવાના છે. રાજયના પોલીસતંત્રની નબળી કામગીરીના કારણે રાજયમાં અશાંતિ, અસુરક્ષા અને અસલામતીનું નિમાર્ણ થયું છે. રાજ્યમાં ગુના ઉકેલાતા નથી. જોઈએ એવી સજા થતી નથી. કેટલાંક પ્રોજેક્ટ અંગે વિધાનસભામાં 18 માર્ચ 20...

કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો

ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી. સત્તાવાર વિગતો પ્રમાણે રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે.  રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા. સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...

ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર...

Excessive negligence of the so-called patriotic BJP government on the maritime border of Gujarat ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યની 1,600 કિ.મી. લાંબી દરિયાઇ સરહદની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશનો, 25 કોસ્ટલ ચેક પોસ્ટ, 46 કોસ્ટલ આઉટ પોસ્ટ છે. દરિયાઇ સુરક્ષા સર્વેલન્સ માટે 30 ઇન્ટરસેપ્ટર બોટ્સ છે. જે દરીયાઇ સરહદનું પેટ્રોલીંગ કરે છે. આ વિગતો...