Monday, February 3, 2025

Tag: 2021

ગુજરાતમાં 3 લાખ ટીસી – પાવર ટ્રાન્સફોર્મર બળી ગયા, કોણ તપાસ કરશે...

3 lakh TC-power transformers burnt in Gujarat, who will investigate, loss of crores to farmers પાવર ટ્રાન્સફોર્મર અને વિતરણ ટ્રાન્સફોર્મર

કોરોનાથી જેટલા ન મર્યા પણ રૂપાણી સરકારની બેદરકારીથી 20 હજાર બાળકોના મો...

રોજના 50 બાળકો ગુજરાતમાં મોતને ભેટે છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો આ બાળકો બચે શકે તેમ હતા. ગુજરાત વિભાનસભાના વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યઓએ પૂછેલા પ્રશ્નોના ચોંકાવનારા જવાબો આપવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન નિતિન પટેલના મહેસાણા જિલ્લામાં વર્ષે 8 બાળકોનો મોત થાય છે. આણંદમાં 900 બાળકો મરે છે. દાહોદમાં 1 હજાર બાળકોના મોત થાય છે. બનાસકાંઠામાં 13...

મંત્રીમંડળે નવીનીકરણીય ઉર્જા અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સમજૂતીને મં...

 03 MAR 2021 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવીનીકરણીય ઉર્જા સહકારના ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2021માં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુનો ઉદ્દેશ પરસ્પર લાભ, સમાનતા અને પારસ્પરિકતાના આધારે નવી અને નવીનીકરણીય ઉર્જાના ક...

ઉદ્યોગ મંથન: 393 સ્પીકર્સ, 17,000 દર્શકો, 6.5 મિલિયન સોશિયલ મીડિયા ઈમ્...

02 માર્ચ 2021 તેમની દ્રષ્ટિથી પ્રેરિત, 46 સેક્ટરને આવરી લેતી વેબિનારોની મેરેથોન, બાંધકામ અને સેવાઓના તમામ મોટા ક્ષેત્રોમાં ગુણવત્તા અને ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરતી, 4 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ. સહયોગી પ્રથા એ ઉદ્યોગ પ્રમોશન વિભાગની પહેલ હતી. અને ડીઓસી, ક્યુસીઆઈ, એનપીસી, બીઆઈએસ, ઉદ્યોગ ચેમ્બર અને તમામ સંબંધિત મંત્રાલયોના સહયોગથી આંતરિક વેપાર...

1,074 રમકડા ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોનું નિદર્શન કર્યું

રમકડાં ભારતીય રમકડાંની ગુણવત્તા, વિશિષ્ટતા, નવીનતા, પર્યાવરણમિત્રતા અને રોમાંચ (ક્આઈઆઈઈટી) પ્રદર્શિત કરવા માટે પ્રતીક બની શકે છે. લોકપ્રિય માંગ પર, ટોય ફેરને બે દિવસ માટે એટલે કે 4 માર્ચ સુધી વધારવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ચુઅલ રમકડા મેળા બાદ દેશી રમકડાઓને પ્રોત્સાહન આપવા માટે 10-12 શારીરિ...

જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ રાજકીય પક્ષોની નોંધણી કરવા ચૂંટણી પંચની જાહ...

02 માર્ચ 2021 રાજકીય પક્ષોની નોંધણી લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29 એ ની જોગવાઈઓ હેઠળ થાય છે. આ વિભાગ હેઠળ, તેની સ્થાપનાના days૦ દિવસની અંદર, ભારતના બંધારણના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 324 ની કલમ 29A માં ઉલ્લેખિત અધિકાર હેઠળ કમિશન દ્વારા સૂચવેલ માર્ગદર્શિકા હેઠળ, નોંધણી ઇચ્છુક પક્ષને આ વિભાગ અંતર્ગત કમિશનમાં અરજી દાખલ કરવ...

સરકાર અભૂતપૂર્વ રીતે જળમાર્ગોમાં રોકાણ કરી રહી છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને લઈને અતિ ગંભીર છે અને દેશ દુનિયાની અગ્રણી ‘બ્લૂ ઇકોનોમી’ તરીકે વિકસી રહ્યો છેઃ પ્રધાનમંત્રી ભારતનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગોને કાર્યરત કરવાનો છેઃ પ્રધાનમંત્રી બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે રૂ. 2.25 લાખ કરોડના સ...

ગયા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ...

In the last 24 hours, not a single patient has died due to Kovid-19 in 19 states / UTs. નવી દિલ્હી 02-03-2021 ભારતમાં કોવિડના કુલ સક્રિય કેસોનું ભારણ આજે 1.68 લાખ (1,68,358) નોંધાયું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,286 પોઝિટીવ કેસ ઉમેરાયા છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 1.51% છે. નવા નોંધાયેલા 80.3...

અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ

Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition ગાંધીનગર, 2 માર્ચ 2021 અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...

નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડ...

As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat ગાંધીનગર, 2 માર્ચ 2021 આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...
bulls

ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગ...

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021 ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અન...