Friday, April 17, 2026

Tag: A D C Bank

માનહાની કેસમાં રાહુલના જામીન મંજૂર, ડિસેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ, તા. 11 કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ અને બદનક્ષીના બન્ને કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ નં. 13 અને કોર્ટ નં. 16માં બન્ને કેસની સુનાવણી થઈ હતી. કોર્ટ નં. 13માં એડીસી બેન્કના માનહાનિના કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી તો કોર્ટ નં. 16માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરૂદ્ધ જબલપુરમાં ટિપ્પણી કરવાના મ...