Wednesday, June 25, 2025

Tag: AAP

આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે. આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...
cr patil

પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણા...

Patil's rebuke - will lead the way against AAP, Ahmedabad BJP leader's finger અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે. તેથી ભાજપના પ્રમુખ ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ખાન...
PATIL 15 AUGUST2

પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને 30 હજાર...

Patil's downfall - AAP defeated BJP candidates by 30,000 votes in 4 wards in Surat ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 સુરતમાં આપને 27 બેઠકો મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રાજકીય ક્ષમતા સામે પડકાર ઊભો થયો છે. પાટીલના વિરોધીઓ કહે છે કે, સુરતમાં 4 વોર્ડમાં ભાજપે 30 હજાર મતોથી હારવું પડ્યું છે. તે પાટીલ માટે શરમજનક છે. તેઓ પ્રમુખ પદે રહેવા લ...

AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...

જૂતાંથી ઝાડું સુધીની ગોપાલ ઈટાલીયાની સફર, હવે આમ આદમી પક્ષમાં

અમદાવાદ, 27 જૂન 2020 2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળ...

નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રાદેશિક રાજકીય પક્ષોની આવક અને ખર્ચનું વિશ...

રાજકીય પક્ષો પાસે ભંડોળના અનેક સ્રોત હોય છે અને તેથી જવાબદારી અને પારદર્શિતા તેમની કામગીરીનું મહત્વનું પાસું હોવું જોઈએ. હિસાબી વ્યાપક અને પારદર્શક પદ્ધતિઓ અને સિસ્ટમો હોવી જરૂરી છે જે પક્ષોની સાચી નાણાકીય સ્થિતિને જાહેર કરે. ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) એ 19 મી નવેમ્બર, ૨૦૧ ’ના પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ / જનરલ સેક્રેટરીઓને સં...

યુપીના વધું એક નેતાની લાશ સંકાસ્પદ હાલતમાં મળી, હત્યાની શંકા

AAP નેતાની લાશ પુલ પરથી મળી, સંજયસિંહની હત્યાની આશંકા, પોલીસે જણાવ્યું હતું - અકસ્માત ઉત્તર પ્રદેશમાં ઉપરાછાપરી રાજકીય વ્યક્તિઓના મોત અને હત્યા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના આમ આદમી પાર્ટી - આપના નેતા મુરલી લાન જૈનની લાશ મળી આવી છે. રવિવારે પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લેવા લખનઉ ગયા હતા. અહીં પાર્ટીની બેઠકમાં તસવીર પણ બહાર આવી છે જેમાં મુરલી લ...

આપના નવા ધારાસભ્ય નરેશ હત્યા કરવા ગોળીબાર

મંદિરમાંથી પરત ફરી રહેલા આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ પર ફાયરિંગ, એક કાર્યકરનું મોત અને 1 ઈજાગ્રસ્ત દિલ્હીના કિશનગઢમાં ધારાસભ્ય નરેશ યાદવ અને તેના કાર્યકરની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ધારાસભ્ય મંદિરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોળી છોડી હતી. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા ...

કેજરીવાલનું હવેનું પહેલું લક્ષ્ય ગુજરાત, માર્ચમાં અમદાવાદમાં સભા કરી દ...

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com દિલ્હીમાં સારા કામ કરીને ફરીથી સત્તા મેળવીને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહને દેશ કાક્ષાએ પરાજિત કર્યા બાદ કેજરીવાલ હવે ફરી ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવવા માર્ચમાં આવી રહ્યાં છે. તેમની પક્ષે હવે ગુજરાતમાં ભાજપનું 25 વર્ષથી ચાલતાં શાસનનો અંત લાવીને દિલ્હી દેવું શિક્ષણ અને આરોગ્ય આપવાનું નક્કી કરી લીધ...

દિલ્હીમાં EVMની હેરાફેરીમાં ગોલમાલ થશે – આપ

'આપ' ના સાંસદે ઇવીએમ સખ્તાઇ અંગે શંકા વ્યક્ત કરી, વીડિયો શેર કર્યો અને ચૂંટણી પંચની નોંધ લેવા વિનંતી કરી તેમણે વીડિયો બહાર પાડ્યો છે અને લખ્યું છે કે "ચૂંટણી પંચ આ ઘટનાની ક્યાં નોંધ લે છે, જ્યાં ઇવીએમ શરૂ કરવામાં આવી રહ્યું છે, તેની આસપાસ કોઈ કેન્દ્ર નથી". શનિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. એક્ઝિટ પોલ મુજબ, આમ...