Wednesday, March 12, 2025

Tag: Adani

અદાણી, રિલાયન્સ, ટાટા ટેલીકોમનો 25 કરોડ કરતા વધુ રકમનો પ્રોપર્ટી ટેક્ષ...

Adani, Reliance, Tata Telecom owe more than 25 crore property tax अडानी, रिलायंस, टाटा टेलीकॉम पर 25 करोड़ से ज्यादा प्रॉपर्टी टैक्स बकाया है 22 ડિસેમ્બર 2024 અમદાવાદ શહેરમાં મિલકત વેરો વસૂલવા 3 લાખ મકાનોને સીલ મારી બંધ કરી દેવામાં આવે છે. પણ અદાણી, અંબાણી, ટાટ કંપનીઓના રૂ. 25 કરોડ મિલકત વેરો બાકી નિકળતો હોવા છતાં તે વસૂલવામાં આવતો નથી. રિલાયન...

નાની નાળ ગામના ગરીબ લોકોનો, વિશ્વના સૌથી શક્તિ શાળી અદાણી સામે વિજય

Victory of the poor people of Nani Nal village against the world's richest man Adani અમદાવાદ, 24 જૂન 2024 અદાણીને ગૌચરની જમીન ગામને પરત આપવા ગુજરાતની વડી અદાલતે કહ્યું છે. કચ્છમાં અદાણી સેઝને આપેલી 170 હેક્ટર ગૌચર જમીન ગામને પાછી આપવી પડશે. કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમ...

દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્...

દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્લાન્ટ દેવાદાર બનાવે છે અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2022 માર્ચ 2022માં દેશના સૌથી ધનાઢ્ય ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપનીઓ પર હાલમાં લગભગ કે 2.22 લાખ કરોડ રૂપિયા હતું. ભારતમાં સૌથી વધુ દેવું ધરાવતા બિઝનેસ ગ્રૂપ્સમાં અદાણીનો સમાવેશ થાય છે. 2021માં અદાણી જૂથ પર 1.57 લાખ કરોડ રૂપિયાનુ...

ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને ...

गौभक्त भाजपा ने गुजरात के 2300 गांवों के गौचर बेचकर अदाणी जैसे उद्योगों को दे दिया Gaubhakta BJP sold Gauchar of 2300 villages in Gujarat and gave it to industries like Adani દિલીપ પટેલ , ગાંધીનગર, 1 એપ્રિલ 2022 અથર્વવેદમાં કહેવાયું છે કે 'માતૃભૂમિ':, પુત્રો અહમ્ પૃથ્વ્ય: એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું… યજુર્વેદમાં પણ કહે...

પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ

ગાંધીનગર, 7 જૂન 2021 અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે. ...

ફ્લીપ કાર્ટ સાથે કરાર કર્યો ત્યાં અદાણીને મ્યાનમારમાં હાંકી કાઢવામાં આ...

અમદાવાદ, 15 એપ્રિલ 2021 રેટિંગ એજન્સી એસ એન્ડ પી ડાઉ જોન્સે અદાણીને લાત મારી છે. મ્યાનમારના સૈન્ય સાથેના વેપાર સંબંધો નડી ગયા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને પોતાના ઇન્ડેક્સથી હટાવી દીધી છે. આ વર્ષે બળવા પછી મ્યાનમારની સેના પર માનવાધિકારના ભંગના આરોપ લાગ્યા છે તેમજ ચારેબાજુથી તેની ટીકા થઇ રહી છે. અદાણીની કંપની મ્યાનમારન...
cm vijay rupani

સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...

મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન બનવામાં મદદ કરનારા ગૌતમ અદાણીની સંપત્તિ મોદ...

અમદાવાદ, 19 નવેમ્બર 2020 ગુજરાતનું અદાણીનું જૂથ છેલ્લા છ વર્ષમાં માત્ર બંદર, કોલસાની આયાત, કોલસાની ખાણકામ, વીજ ઉત્પાદન, શહેર ગેસ વિતરણમાં જ નહીં, પણ ખાદ્ય ચીજોમાં વપરાતા તેલની આયાતમાં પણ વિસ્તર્યું છે. એટલું જ નહીં, તેનો વ્યવસાય હિત એરપોર્ટ્સ, શહેરી જળ વ્યવસ્થાપન, નાના અને મધ્યમ ક્ષેત્રના ધિરાણ, ડેટા કેન્દ્રો, એરોસ્પેસ અને સંરક્ષણમાં મોદી રાજમાં...

અદાણી એક બાજું સંપત્તિ સર્જન કરે છે અને બીજી બાજું 2.25 લાખ કરોડનું દે...

19 નવેમ્બર 2020 ગૌતમ અદાણીનું વેપાર સામ્રાજ્ય વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, મધ્યમ વર્ગના લોકોના પૈસા, ખર્ચ, મૂડી કેન્દ્રિત થઈ રહી છે. મોદીના 7 વર્ષના રાજમાં બે - 3 કુટુંબ સંચાલિત કોર્પોરેટ ગૃહોમાં આર્થિક શક્તિ કેન્દ્રીત થઈ છે. અદાણીનો ઈજારો વધતો જાય છે. પ્રતિસ્પર્ધામાં ઘટાડો થતો જાય છે. રાજ્યની સંપત્તિ થોડા હાથોમાં મર્યાદિત થઈ રહી છે. ...

દેશના કિનારે-કિનારે અદાણીના બંદર, દેશમાં 11મું બંદર ખરીદ્યું

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડના સંપાદનને મંજૂરી આપી દીધી છે. સૂચિત સંયોજનમાં અદાણી બંદરો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (Adani Ports) દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડ (KPCL)માં ઇક્વિટી શેરહોલ્ડિંગ દ્વારા મેનેજમેન્ટ કંટ્રોલ આપવામાં આવશે, અદાણી પો...

ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી. વીજ વપરાશકારોએ...

તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ

અમદાવાદ, 5 જૂલાઈ 2020 ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગય...

PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...

PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો ક...

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ. ભાગ 9 દિલીપ પટેલ ગાંધીનગર , 29 ફેબ્રુઆરી 2020 ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન  તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસ...

PAC 2 : સરકાર ઉતાવળે પ્રોજેક્ટ શરૂ કરે છે, પછી પડતા મૂકી દે છે

ભાગ 2 ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 તપાસ દરમિયાન સમિતિના ધ્યાને આવ્યું છે કે, વિભાગો ઘણા પ્રોજેકટો ઉતાવળે શરૂ કર્યા બાદ કેટલાક ટેકનીકલ કારણો દર્શાવીને તેને પડતા મૂકે છે. આમ કરતા નાણાનો વ્યય થતો જોવા મળે છે. આવું ન બને તે માટે વહીવટી ( ટેકનીકલ બધા પાસાઓની પૂરતી વિચારણા કર્યા બાદ જ જે તે પ્રોજેકટ શરૂ કરવા જોઇએ. જેથી તેના પરિણામ સુધી પહોંચી શકાય આ...