Tag: Agriculture
નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ
વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપ...
૨૯,૨૩૧ કિ.મી. લંબાઇની નર્મદા પ્રશાખા નહેરને ભૂગર્ભ પાઇપલાઇનથી પૂરી કરી...
ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે. જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે.
ભૂગર્ભ પાઈપ માટે 1 હજાર કરોડ
સહભાગી સિંચાઇ યોજના અન્વયે ...
૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?
નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...
કૃષિ વીમા કંપનીઓ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ નફો લઈ ગઈ, ખેડૂતો બેહાલ
આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનો પ્રશ્ન હતો. આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવિ અને ખરીફ સિઝનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રિમિયમ પેટ...
કૃષિ વીમાનો ખેડૂતોને ન મળતા કોંગ્રેસે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી
ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પાક વીમાના મુદ્દે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર વળતો પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. વીમા કંપનીઓ સરકારની યોજનાની નફો કરે છે. ગુજરાતના ખેડૂતોને વીમો નથી જોઈતો તો, પ્રીમિયમ જેટલી રકમ ધિરાણ લેતા ખેડૂતોને સીધી ચૂકવવ...
ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે
ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...
અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં
અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...
નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...
સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...
ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...
લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .
ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો .
ગ્રામ્ય જનો દ્વારા વાવેલા ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ
સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...
1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...
જંતુનાશક દવાનું ઝડપથી સ્થાન લઈ રહ્યું છે સિતાફળ
ગુજરાતમાં સિતાફળની ખેતી ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢમાં થાય છે. જેમાં 60થી 70 હજાર ટન ઉત્પાદન થાય છે. જોકે સિતાફળ ગમે તે જમીનમાં થઈ શકે છે. ખેતરના શેઢા ઉપર તે ઉગાડી શકાય છે. જ્યાં સતત વરસાદ રહેતો હોય ત્યાં ફળ બેસતા નથી. સિતાફળ ખાવા, આઈસક્રિમ, શરબત બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ તો ખેતરમાં જંતુનાશક – દવા તરીકે...
ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં કેવા ર...
મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉ...