Sunday, August 10, 2025

Tag: Ahmedabad Metro Rail

અમદાવાદ મેટ્રો રેલના મોદીના સમયના કૌભાંડો

દિલીપ પટેલ અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2022 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. મોદીના સમયમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં 20 વર્ષ કામ ચાલુ રહ્યું, તેમાં રૂ.500 કરોડના કૌભાંડો પણ જવાબદાર છે. ભારતની 14 મેટ્રો રેલમાં કૌભાંડો ન થયા હોય એવા કૌભાંડ અમદાવાદની મે...

મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી...

શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14...

ગાંધીનગર, 9 જૂલાઈ 2020 રાજ્યમાં બહુચર્ચિત મેટ્રો રેલ કૌભાંડમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાની 14.15 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, નિશા ગ્રુપની હોટલ અને નોઇડામાં આવેલા ફ્લેટનો સમાવેશ થાય છે, તેની હાલમાં જપ્ત કરાયેલી સંપત્તની વેલ્યું રૂપિયા ...