Monday, June 2, 2025

Tag: અમદાવાદ

સરકાર બનાવવાની ભેટ, શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યોને વધુ ૨ કરોડ અપાયા

ગુજરાતમાં ભાજપની સરકાર લાવવામાં શહેરી પ્રજાએ ભાજપના ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. શહેરો ભાજપના બની જતાં હવે શહેરના ધારાસભ્યોને રોડ બનાવવા માટે દરેકને રૂ.2 કરોડ આપવાની જાહેરાત ભાજપની ગુજરાત સરકારે કરી છે. માર્ગ અને મકાન પ્રધાન  નીતિનભાઇ પટેલે શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યઓને વિકાસ કામો માટે રૂ.૨ કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ - મકાનના અંદાજપત્રન...

લજ્જાએ 13 લાખની રાયફલ ખરીદી  

ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી લજ્જા ગોસ્વામીની ચેંગડુ-ચાઇના ખાતે ૮/૦૮/૨૦૧૯ થી ૧૮/૦૮/૨૦૧૯ દરમ્યાન યોજાનાર World Police & Fire Games -૨૦૧૯માં પસંદગી થઇ છે. વિશ્વ કક્ષાની સ્પર્ધા પોલીસ કર્મીઓ માટે દર બે વર્ષે યોજાય છે. ભારતભરમાંથી ૧૫૦થી વધુ રમતવીરોની પસંદગી થઇ છે.  લજ્જા ગોસ્વામી શુટીંગ રમતની સ્પર્ધામાં રમતમાં ભા...

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર...

વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલ...

7 શહેરોમાં 75 ફ્લાય ઓવર બનશે.

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે ૭૫ ફ્લાયઓવર અને ૩૭ રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે. મહાનગરપાલિકાઓમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ મળી કુલ-૭૫ ફલાય ઓવર અને ૩૭ રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ વર્ષથી શરૂ કરાશે. જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. આ માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ શહેરની આ...

કાંકરિયા રાઈમાં છ આરોપીઓને બે દિવસના રિમાન્ડ

શહેરમાં સૌથી વધુ ચકચારી ઘટના કાંકરિયા દુર્ઘટનાની રાઈડ એકાએક તૂટી જવાના કારણે તેમાં સવાર 2 વ્યકિઓના મૃત્યુ થયા હતા અને બાકીના લોકોને ગંભીર ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. કાંકરિયા રાઈડ તૂટી જવાના મામલે રાઇડના સંચાલક અને તેના પુત્ર સહીત કુલ છ આરોપીઓ વિરુદ્ધમાં મણિનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ શરુ કરી હતી. તમામ આરોપીઓને મંગળવારના રોજ કોર્ટમાં હ...

વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ શરતોનો ભંગ કરાયો

અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટના બાદ પણ શાસકોની આંખ ખુલતી નથી.આ તરફ દસ ટકા પ્રોફિટ માર્જીનની રકમ લેનાર મ્યુ.તંત્ર જવાબદારીમાંથી હાથ કેવી રીતે ખંખેરી શકે એવો પ્રશ્ન પૂર્વ વિપક્ષનેતાએ કર્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,કાંકરીયા ખાતે જેમનો કોન્ટ્રાકટ છે એવા પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને ભાજપ શા...

એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસૂલાયું.

અમદાવાદ શહેરમાં રવિવારે બનેલી ઘટના બાદ એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે એવી જાહેરાત પછી પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસુલવાની સાથે બહારથી જરૂરી ચીજા મંગાવવામાં આવી હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ગોમતી...

ઈસનપુરમાં વગર પરવાને ધંધો કરતા પાંચ એકમો સીલ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આજે ઈસનપુરમાં અખાધ્ય પરવાના વગર ધંધો કરતા એકમો ઉપર તવાઈ ઉતારવામાં આવી હતી.જેમાં પરવાનો મેળવ્યા વગર કે રીન્યુ કર્યા વગર ધંધો કરતા પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ,ઈસનપુર,શાલીભદ્ર,ઈસનપુર,ડિપલ માર્કેટીંગ અને ડિપલ કેમ ટ્રેડ ઈસનપુર અને હરીકૃપા પેઈન્ટ,ઈસનપુર એકમોને સીલ કરવામાં આવ્યા છે.

બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં 22 સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુન...

સરખેજ વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં પોલીસે 20 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા મનિષભાઈ પાટડીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પત્નીએ એક લેટર અને 16 જીબીની પેન ડ્રાઈવ રજૂ કરતા સરખેજ પોલીસે તેમની ફરિયાદ નોંધી છે. સરખેજ જીવનદીપ હોસ્પિટલ પાસે સંતોષીનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબહ...

યોગ્ય મેંટેનન્સના અભાવે દુર્ઘટના બની: કાર્યપાલક ઈજનેર મિકેનિકલ

અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે. શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી....

જુઓ વીડિયો – કાંકરીમાં રાઈડ તૂટી 3 મોત, 25 ઘાયલ

કાંકરીયા રાઇડસ ધરાશયી 3 ના મોત. છ ગભીર. નગીનાવાઙી પાસે ઘટના બની છે. 25થી વધુ ઘાયલ થયા. 2 જુને પણ આવી ઘટના રિવરફ્રન્ટ ખાતે બની હતી.   https://youtu.be/hO8bmn6HhqA  

અમદાવાદ સ્માર્ટ સિટીના 66માંથી 26 કામ પૂરા થયા

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી અન્વયે 66 જેટલા કામો કરવાના છે જેમાં 24 કામો પૂરા થયા છે જ્યારે 42 બાકી કામો અનુસંધાને કેટલી સક્ષમ સત્તાઓ ની મંજૂરી થતા પ્રોજેક્ટ અનુસંધાને તાકીદે પૂર્ણ કરવાના છે જેની કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે લેખિતમા પૂછેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતના પ્રશ્ને શહેરી વિકાસ મ...

108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી

અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.   ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...

ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી ગેંગ પાસેથી 17 બાળકો મળી આવ્યા

અમદાવાદ, માનવ તસ્કરી કરેલાં 17 બાળકોને અમદાવાદ પોલીસે નવા વટવા વિસ્તારમાંથી વહેલી પરોઢના પોલીસે પાડેલા દરોડા મુક્ત કરાવ્યા છે. બાળકો પાસે ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી આનંદી બેમની મહિલા ગેંગ ચલાવતી હતી અને બાળકોને ઉઠાવીને તેનો ઉપયોગ ભીખ માંગવામાં કરવામાં આવતો હતો. આનંદી અહાનંદ સલાટ તેમજ તેના મિત્ર સંપત તનીફાસલમ મુદલીયાર (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ...

હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...