Saturday, April 19, 2025

Tag: Air India

એર ઈન્ડિયા ‘ટાટા’ સીવાય કોઈ ખરીદવા તૈયાર નથી

એર ઈન્ડિયાને ખરીદવા માટે હરરાજી માટે દોઢ મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-19ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. એકમાત્ર ટાટા સમુહ હરરાજી માટે આગળ આવી શકે છે. જયારે ઉદયમ એરલાઈન, સિંગાપુર એરલાઈને કોવિડ-19ના લીધે એર ઈન્ડિયા સાથે જોડાવવાની ના પાડી દીધી ...

મોદીજીનું મોંઘુ દાટ વિમાન ‘એર ઇન્ડિયા વન'

કોરોના ની મહામારી માં ભારત માં ટેક્સ વધારી પેટ્રોલ ડીઝલ ના ભાવો હવે આસમાન માં પહોંચશે તેવી અટકળો વચ્ચે હવામાં એક કલાક ઉડવાનો રૂ 2 કરોડ નો ખર્ચો કરી શકે તેવુ વડાપ્રધાન મોદીજી નું વિમાન અમેરિકામાં તૈયાર થઈ ગયું છે,અને હવે મોદીજી આ વિમાન માં શાહી સફર કરશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વિમાન એર ઇન્ડિયા વન અમેરિકામાં બન્યુ છે. આ વિમાન 900 ...

ભારતમાં ભગવા અંગ્રેજ શાસન, વિદેશી કંપનીને એરઈન્ડિયા વેચવા મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે એર ઇન્ડિયામાં 100% એફડીઆઈને મંજૂરી આપી, એરલાઇનને વેચવાના નિયમોમાં ફેરફાર ભારત સરકારની માલીકીની એરલાઇન્સ એર ઈન્ડિયાને વેચવાનો મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કર્યા બાદ હવે વિદેશીઓને વેંચી મારવા માટે 100% એફડીઆઈના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એનઆરઆઈના એર ઇન્ડિયામાં 100 ટકા રોકાણ કરવાના પ્રસ્તા...

એર ઈન્ડિયાને દેવાદાર બનાવતાં રાજકારણીઓના રૂ.822 કરોડ બાકી

સરકાર એર ઈન્ડિયાને વેચી રહી છે ત્યારે તેની આર્થિક કટોકટી માટે દેશના રાજનેતાઓ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્‌લાઈટ માટે રૂ.૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકારમાં મેળવાયું છે. કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧...

રાજકોટવાસીઓને હવે રોજ મળશે મુંબઈની હવાઈસેવા

રાજકોટ, રાજકોટની હવાઈસેવાની માગને ગઈને એર ઈન્ડિયાએ 16 સપ્ટેમ્બરથી રોજ સાંજની મુંબઈ સુધીની ફ્લાઈટ શરૂ કરી છે, જે અગાઉ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ પૂરતી સીમિત હતી. રોજ મુંબઈની હવાઈસેવાના પરિણામે હીરા સહિત અન્ય ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે, અને તેમના સમય અને નાણાંની બચત થશે. કેટલાક વેપારીઓને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ મુંબઈ જવું પડે છે, જેમને હવ...

સરકારી કંપનીઓના શેરોની આગેવાનીએ સેન્સેક્સમાં 281 પોઇન્ટનો ઉછાળોઃ નિફ્ટ...

અમદાવાદ,તા:૧૩ સપ્તાહના  છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી થઈ હતી. સરકારી કંપનીઓની અને બેન્ક તેમ જ ઓટો શેરોની આગેવાનીએ શેરોમાં તેજી થઈ હતી. સતત બીજા દિવસે ઓઇલ અને ગેસ શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ બંધ રહ્યો હતો. ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં પણ નવી લેવાલીએ સુધારો થયો હતો. મિડકેપ શેરોમાં પણ નવી ...

રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સોમવારથી શરૂ

રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હત...