Tag: allgujaratnews.in
આત્મનિર્ભર ભારત 3.0 માં 12 મહત્વના મુદ્દા: કોરોના રસી માટે 900 કરોડ ફા...
                    
 	
નાણાં મંત્રી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી
 	આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, 1 ઓક્ટોબર, 2020થી જૂન 2021 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત છે, જેથી COVID રિકવરીના તબક્કા દરમિયાન રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહન મળશે.
 	ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી.
 	
ઇમરજન્સી ક્...                
            મોદી સરકારનો વધુ એક બુસ્ટર ડોઝ કામ કરશે? નાણામંત્રીએ શું કહ્યું, જાણો
                    કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શ...                
            અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...
                    ગાંધીનગર, 12 નવેમ્બર 2020
અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...                
            માંદી અર્થવ્યવસ્થાને વેગ આપવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ...
                    કોરોના મહામારીને કારણે માંદી પડેલી અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે મોદી સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં સતત નવા આર્થિક પેકેજ બનાવવામાં આવી રહ્યા છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જેમાં વધુ એક વખત આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માંદી અર્થવ્યવસ્થાની ઈકોનોમીને વેગ આપવા માટે સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે....                
            દિવાળીમાં અમદાવાદ ફાયર વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, કર્મચારીઓની રજા રદ્...
                    દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ  કરવામાં આવી છે.
ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ
ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે...                
            બિહારમાં કોંગ્રેસની નિષ્ફળતાથી તેજસ્વી યાદવનું સીએમ બનવાનું સપનું અધૂર...
                    વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે 70 બેઠકોમાંથી માક્ષ 19 બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ટી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી.
પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લ...                
            અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિ...
                    ગાંધીનગર, 12 નવેમ્બર 2020
રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ...                
            ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...
                    ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...                
            23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ કરવા સરકારનો નિર્ણય
                    ગાંધીનગર, 11 નવેમ્બર 2020
23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા...                
            એઈડઝ રોગમાં 5 વર્ષ પછી ઘટાડો થયો તો, કોરોનાએ ગુજરાતને ભરડામાં લઈ લીધું...
                    ગાંધીનગર, 11 નવેમ્બર 2020
2018-2019માં ગુજરાતમાં એઈડ્ઝ પોઝેટીવ દર્દીઓ 9023 છે. જે અગાઉના વર્ષો કરતાં ઓછા હોવાનો સરકારનો દાવો છે. આંકડા છે. 2014-15માં 10630, 2015-16માં 9836, 2016-17માં 9662, 2017-18માં 10396 દર્દીઓ પોઝેટીવ હતા. છેલ્લાં 5 વર્ષમાં સૌથી ઓછા દર્દીઓ નોંધાયા હોવાનો સરકારના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે 2200થી 2500 લો...                
            વાહનોના વેચાણને ન મળ્યું દિવાળી બુસ્ટ, વેચાણ ઓક્ટોબરમાં 24 ટકા ઘટી ગયુ...
                    ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો હતો, તે જોતાં એવી અપેક્ષા હતી કે ઓક્ટોબરમાં પણ વેચાણમાં ઉછાળો જોવા મળશે. કારણ કે ઓક્ટોબરમાં ઉત્સવની સિઝનની શરૂઆત સાથે વેચાણમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ છેલ્લા મહિનામાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. એકમાત્ર અને એકમાત્ર પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કેટલીક ઓટો કંપનીઓએ ગયા મહિને ...                
            વડોદરા સેન્ટ્રલ જેલમાં શરૂ થઈ શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય ખેતી
                    કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્...                
            કોરોનાવાયરસ સામે લડવા માટે સ્ટાર્ટઅપ્સની આગેવાની હેઠળ આ 5 મેડિકલ ઇનોવે...
                    વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થિત ઘણા સ્ટાર્ટ-અપ્સ અનેક ઉપકરણોના માધ્યમથી રસ્તો બતાવી રહ્યા છે. તેમાં સ્ટેથોસ્કોપનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ડૉક્ટરો દર્દીને સ્પર્શ કર્યા વિના કરી શકે છે. જેમાં ઓક્સિજન કોન્સિટર્સનો સમાવેશ થાય છે જે હોસ્પિટલોમાં જ ઓક્સિજન પેદા કરવામાં મદદ કરી શકે છે. તેમાં પોર્ટેબલ અને એપ્લિકેશન-કન્ટ્રોલ્ડ IOT (ઇન્ટરને...                
            ભારતીય સેનાએ બાંગ્લાદેશ સેનાને 20 લશ્કરી ઘોડા અને 10 માઇન ડિટેક્શન કુત...
                    બંને દેશો અને ખાસ કરીને બંને સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીને 20 સંપૂર્ણ તાલીમ બદ્ધ લશ્કરી ઘોડાઓ અને 10 લેન્ડમાઇન ડિટેક્શન ડોગ્સ ની ભેટ આપી હતી. આ ઘોડાઓ અને કૂતરાઓને ભારતીય સેનાની રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીના જવાનોને આ નિ...                
            હું છું ગાંધી – ૧૪૦: મજૂરોનો સંબંધ
                    હજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની મને નહોતી ઇચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત.
બીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજ...                
             ગુજરાતી
 ગુજરાતી English
 English