Tag: ALLGUJARATNEWS
ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી.
માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકાર...
ગુજરાતમાં પ્રત્યેક 5 કુટુંબ દીઠ એક કાર અને 10 સ્કુટર
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતમાં દ્વીચક્રી વાહનોની જગ્યાએ કારની સંખ્યા વધતી જાય છે. ગુજરાતમાં પ્રત્યેક 30 વ્યક્તિએ એક કાર છે. 5 કુટુંબ પ્રમાણે એક કાર છે. 35 લાખથી વધુ કાર છે. 1.95 કરોડ દ્વિચક્રી વાહનો છે. ગુજરાતના 6.50 કરોડ લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે.
દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે બાઇક કે...
ટાટા કંપની ગુજરાત સરકાર અને રિલાયન્સ કરતાં વધું નોકરી આપે છે
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) હવે 5 લાખ કર્મચારીઓની કંપની બની જશે. ભારતમાં રેલ્વે પછી તે દેશની સૌથી વધુ સ્ટાફ ધરાવતી કંપની છે.
દેશમાં રિલાયન્સમાં સૌથી ઓછા કર્મચારીઓ છે. રિલાયન્સ ઓછા લોકોને રોજગારી આપે છે.
ટીસીએસ કંપનીમાં ગુજરાત સરકાર કરતાં પણ વધું કર્મચારીઓ અને અધિકારીઓ છે.
રેલ્વે...
ફ્લીપ કાર્ટ સાથે કરાર કર્યો ત્યાં અદાણીને મ્યાનમારમાં હાંકી કાઢવામાં આ...
અમદાવાદ, 15 એપ્રિલ 2021
રેટિંગ એજન્સી એસ એન્ડ પી ડાઉ જોન્સે અદાણીને લાત મારી છે. મ્યાનમારના સૈન્ય સાથેના વેપાર સંબંધો નડી ગયા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને પોતાના ઇન્ડેક્સથી હટાવી દીધી છે.
આ વર્ષે બળવા પછી મ્યાનમારની સેના પર માનવાધિકારના ભંગના આરોપ લાગ્યા છે તેમજ ચારેબાજુથી તેની ટીકા થઇ રહી છે.
અદાણીની કંપની મ્યાનમારન...
ગુજરાતમાં કેન્દ્ર સરકારની આવકવેરાની આવકમાં મંદી વચ્ચે વધારો થયો
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
2020-21માં ગુજરાતની કુલ કરની આવક રૂ. 60,758.9 કરોડ હતી. રોગચાળો હોવા છતાં પાછલા વર્ષ 58,118.9 કરોડ રૂપિયાની સરખામણીએ વધારે છે.
ગુજરાતમાં આવકવેરાની રિફંડ બે ગણી થઈ છે. ગુજરાત આવકવેરા વિભાગે 31 માર્ચ 2021 સુધીમાં રૂ. 14,782 કરોડની રિફંડ રકમ જાહેર કરી હતી. જે 2019-20માં રૂ. 7,776 કરોડની હતી. તેનાથી બમણી આવક થઈ છે.
મોટા ...
અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો
માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે.
અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે?
આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...
વર્ષે 1 કરોડ લોકોને સરકાર સાથે સીધો પનારો પડે છે, જન સેવા કેન્દ્રો પૈસ...
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના 350 જનસેવા કેન્દ્ર અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, નાગરિકોને ઝડપથી અને સરળ રીતે એક જ જગ્યાએથી સીંગલ વિન્ડો સિસ્ટમ, એટીવીટી પોર્ટલ મારફત સેવાઓ શરૂ થઈ છે. જેમાં 4 વર્ષમાં 4 કરોડ લોકોએ સરકાર સાથે પનારો પડ્યો છે.
તમામ 251 તાલુકામાં 339 જનસેવા કેન્દ્રો મારફતે 41 વનડે સર્વિસ અને 264 નોન વન ડે સર્વિસ મળી ક...
વેપારીઓએ ગુજરાતમાં 50 હજાર લોકો સાથે છેતરપીંડી કરી
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા
5 વર્ષમાં રાજ્યભરના જિલ્લા ગ્રાહક ફોરમમાં 50 હજાર ફરિયાદો ગ્રાહકોએ કરી છે. કમિશન સમક્ષ 8000 કરતાં વધુ ફરિયાદો થઈ છે. વેપારીઓ, મોલ, ઉદ્યોગો લૂંટ ચલાવે છે.
ગ્રાહક સુરક્ષા વિભાગ
કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય...
સરકાર ભાડેથી વાહનો લઈને પ્રજાના રૂ.400 કરોડ ફૂંકી મારતી હોવાનું અનુમાન...
It is estimated that Guj Govt is spending Rs 400 crore on renting vehicles
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાત સરકારે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ ભાડેથી લેવામાં અધિકારઓ પસંદ કરી રહ્યા છે. વાહનોનું ભાડું વધારે ચૂકવી દેવાળુ ફૂંકે છે. આઉટસોર્સિંગમાં સરકારના 42 વિભાગો રૂપિયા 400થી 500 કરોડ ખર્ચતા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગના ખર્ચ પરથી મૂકવામાં આવે છે. ...
દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...
ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં ખેડૂતોને માટ...
10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી
farmers' , diesel prices , Gujarat
ગાંધીનગર, 13 એપ્રિલ 2021
ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાન...
ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીને રોજ...
ગાંધીનગર, 13 એપ્રિલ 2021
ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે.
ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રત...
જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...
રાજકોટ, 9 એપ્રિલ 2021
ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે.
...
ગુજરાતમાં કોરોનમાં માસ્ક નહીં પહેરનારાને ઘરે ગધેડા મોકલવાનો હાસ્યાસ્પદ...
ગાંધીનગર, 9 એપ્રિલ 2021
ગુજરાતના અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગધેડા-ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે.
નિયમ ભંગ કરનારા લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં ...
વિશ્વ વારસાના શહેરના હેરીટેઝ લૂકના નવા કાલુપુર રેલ મથકમાં અનેક પ્રોજેક...
અમદાવાદ, 9 એપ્રિલ 2021
વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની કામગીરી 2 વર્ષ ચાલ્યા બાદ હવે હેરીટેજ લૂકનું કામ પૂરું થયું છે. મોદી ઉદઘાટન માટે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.
એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રોશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ ...