Sunday, June 1, 2025

Tag: Amareli

અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...

અમરેલી,તા.02 અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે  અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પ...

અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...

અમરેલી,તા.02 અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે  અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ...

કર્મચારીઓને કાર અને ફ્લેટની ભેટ આપનાર સવજી ભાઈ પણ મંદી સામે લાચાર, મહા...

અમદાવાદ,તા 29 જે ઉદ્યોગપતિ દર વર્ષે પોતના કર્મચારીઓને લાખો ની ભેટ આપતો હોય અને આ ભેટની દેશભરમાં ચર્ચા જાગતી હોય તે આ વર્ષે એક કહે કે હવે આવી ભેટ સોગાદ હવે ઇતિહાસ બની ગઈ છે તો આપણા માનવામાં આવે. સ્વાભાવિક છે કે ન જ આંવે કારણકે વાત જ એવી છે. તેમાંય સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા આવી વાત કરે તો ઉદ્યોગોની ચિંતા જરૂર થાય . હા.. સાચી વાત છે...

મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત

અમરેલી,તા.29 અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં  કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...

અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ

અમરેલી,તા:૨૮  તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો. તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...

અમરેલીમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળતાં લોકોમાં રોષ

અમરેલી,તા.24 અમરેલીમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટી માંથી માળી આવતા સરકારી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ચુંટણીકાર્ડ કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર બનાવની મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અમરેલી શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલા હાઉસિ...

હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી

અમરેલી,તા.23  હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...

દરિયામાંથી પુરૂષની લાશ મળતા મરિન પોલીસની દોડધામ

રાજુલા,તા.23   અમરેલી ના રાજુલા તાલુકાના પટવા ગામના દરીયામાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. - ગામના સરપંચ તેનજ ગ્રામનો દ્વારા મરીન પોલીસ પીપાવાવને જાણ કરતા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ લાશની તપાસમાં જોતરાઇ ગઇ હતી. દરિયામાંથી લાશ બહાર કાઢીને  પોલીસે તેનો કબજે કરી તપાસ શરૂ કરી હતી. આ લાશને કારણે  ગ્રામ જનોના ટો...

વૃધ્ધાને ફાડી ખનારો માનવભક્ષી દિપડો પાંજરે પૂરાયો

અમરેલી તા. ર૧ : ખાંભાના મુંજયાસરમા ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડાને પાંજરામાં પુરવામાં વનવિભાગને પરસેવો પાડ્યા બાદ  સફળતા મળી છે. ખાંભા તાલુકાના મુંજયાસર ગામમાં વહેલી સવારે નનુબેન પરમાર (ઉ.૭૦) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને  ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા. ત...

એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…

અમદાવાદ,તા.19 દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બન...

અમરેલીના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ

અમરેલી,તા:૧૩  બે દિવસ પહેલાં માછીમારી માટે નીકળેલી નવાબંદરની ફિશિંગ બોટે દરિયામાં જળસમાધિ લીધી, જેમાં બોટમાં સવાર તમામ આઠ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા. બે દિવસ પહેલાં નવાબંદરથી ટંડેલ રમેશભાઈ માડણભાઈ કૈલાસપ્રસાદ નામની બોટમાં અન્ય માછીમારોને સાથે લઈ દરિયામાં ગયા હતા, જ્યાં 18 નોટિકલ માઈલ દૂર અકસ્માત સર્જાતાં બોટે જળસમાધિ લીધી હતી. બોટે જળસમાધિ...

જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...

ભાવનગર,તા.12 પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...

ભ્રષ્ટાચારનું સોગંદનામું

ગાંધીનગર, તા.12 62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...

રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5 અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...