Tuesday, February 4, 2025

Tag: Application

ભારતની હવામાનની આગાહી કરતી સ્વદેશી ‘મોસમ’ એપ્લિકેશન લોન્ચ ...

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભારત હવામાન વિભાગે તાજેતરના વર્ષોમાં હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓનો ઉપયોગ નવીનતમ સાધનો અને તકનીકો પર આધારીત કરવા માટે ઘણા નવીન પગલા લીધા છે. આ પહેલ આગળ વધારવા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ભારત હવામાન વિભાગ માટે મોબાઇલ એપ્લિકેશન 'મોસમ' શરૂ કરી છે. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિય...

આરોગ્ય સેતુ એપમાં ભૂલ શોધનારને સરકાર ઇનામ આપશે

2 જી એપ્રિલ 2020 ના રોજ ભારતે બ્લૂટૂથ આધારિત સંપર્ક ટ્રેસિંગ, સક્ષમ હોટસ્પોટ્સના મેપિંગ અને COVID19 વિશે સંબંધિત માહિતીના પ્રસારના હેતુને ધ્યાનમાં રાખીને, COVID19 ના ફેલાવાને મર્યાદિત કરવાના પ્રયત્નોને વધારવા માટે મદદ કરવા માટે આયોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી. એપ્લિકેશનના 26 મી મે સુધીમાં 114 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે, જે વિશ્વના અન્ય કોઈ...

ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાં...

અમદાવાદ,તા.૧૭ અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા ...

દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ, તા.11 વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...

હાજરી પૂરવાની ઓનલાઈન એપ્લિકેશનથી શિક્ષકો નારાજ

અમદાવાદ,શનિવાર રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાના આશયથી રાજ્ય સરકાર હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે જ સરકાર શિક્ષકોની હાજરી પૂરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ‘કાય ઝાલા’નો પ્રાયોગિક અમલ શરૂ કરવા જઈ રહી છે છે. જો કે આ નિર્ણયથી ગુલ્લીબાજ શિક્ષકો રોષે ભરાયા છે અને આ એપ્લિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખોલનારી આ એપ...

થરાદમાં નર્મદાના પાણી આપવા માટે રજૂઆત કરાઈ

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ બુધવારે નાયબ કલેકટર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વખતે ચોમાસામાં અપુરતો અને અનિયમિત વરસાદ છે. માટે ચોમાસાનું વાવેતર અમુક વિસ્તારોમાં થયું નથી અને અમુક વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા વાવેતર પાણી વગર સુકાઈ રહ્યો હોય ખેડૂતને પાણીની તાતી જરૂરિયાત છે. થરાદ વિસ્તારમાં રાજ્ય સરકારની કરોડોના ખર્ચે તૈયાર થયે...