Tag: Biodegradable
કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું
મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કોવિડ-...
નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
દિલીપ પટેલ
ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 માર્ચ 2020
15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું. 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...