Tag: BJPE
આરોગ્ય કાર્ડ વ્યક્તિગત અપાશે, કુટુંબની વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવ...
ગાંધીનગર
મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. યોજનાના માપદંડો ધરાવતા લોકોને સહાયનો લાભ મળશે. સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પડાશે....
ગુજરાતમાં ભાજપ મામા અને કોંગ્રેસ ભાણેજ છે, બન્નેને મોદી અને અમિત શાહ સ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.
ગુજર...
ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા
60 વર્ષની ઉંમરનાને ભાજપ ટિકીટ નહીં આપે, પણ 50 ધારાસભ્યો 60 વર્ષથી વધુ ઉંમરના
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાના નિયમો જાહેર કર્યા છે. તે હિસાબે હાલ 6 કોર્પોરેશન, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતના 50 ટકા સભ્યોને ટિકીટ નહીં મળે.
47000 મતદાન મથકો છે. 7600 બેઠકો થાય છ...
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ગુજરાત ભાજપનું માળખું પ્રદેશ માળખુ પાટી...
ગાંધીનગર, 7 જાન્યુઆરી 2020
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ભાજપનું માળખું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેર કર્યું છે.
ઉપપ્રમુખ
1ગોરધન ઝડફીય
2 જયંતિ કવાડિયા
3 મહેન્દ્ર સરવૈયા
4 નંદાજી ઠાકોર
5 કૌશલ્યાબેન પરમાર
6 જનક બગદાણાવાળા
7 વર્ષાબેન દોશી
પ્રદેશ મહામંત્રી
8 ભીખુ દલસાણીયા ( સંગઠન ) .
9 ભાર્ગવ ભટ્ટ
10 રજની પટેલ
11 પ્રદિપ વાઘે...
ફેસબૂક ભાજપને મદદ કરી રહ્યું હોવાના વિવાદ બાદ, ઝુકરબર્ગ અને અંબાણીએ ધ...
Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP
નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020
અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી દ્વ...
ભાજપમાં મહેશ કસવાલા સાથે 3ને સ્થાનિક ચૂંટણીની જવાબદારી સોંપાઈ
ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તા, ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જઓની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ પ્ર...
ચીકન શોપમાં મારામારી કરનારા ભાજપના ડોન કોણ છે
Who is the BJP's don who is fighting in Chinese soap?
ગાંધીનગર, 5 નવેમ્બર 2020
ડાંગ જિલ્લાના આહવામાં ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનએ ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારી કરી હતી. બે લોકો વચ્ચે થયેલી મારમારીના કારણે બે જૂથ 3 નવેમ્બર 2020 આમને સામને આવી ગયા હતા.
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઝપાઝપી અને મારામારીના દૃશ્યો પ...
ભાજપના બુટલેગર નેતા મેહુલ લેઉવાને મદદ કરનારા એ 15 નેતાઓ કોણ છે ? જુઓ ન...
અમદાવાદ, 21 ઓગસ્ટ 2020
અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉવાને બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખપદે નિમણૂંક આપી હતી. બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપ...
ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી...
ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા...
મુન્નાભાઈ એમબીબીએસની જેમ રાતોરાત કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી, ક...
ગાંધીનગર, 12 ઓગસ્ટ 2020
બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે, કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલ...
VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન...
પાલનપુર, 23 જૂલાઈ 2020
https://www.youtube.com/watch?v=1vx5HWoYgKI
અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન તરીકે શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુંક કરી છે. સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલ છે.
ગયા વર્ષે શંકર ચૌધરીને અધ્યક્ષ થવું હતું પણ ભાજ...
2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’...
Will Patidars living with BJP in 2019, support Hardik Patel's 'hand' ?
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસનોનો હાથ પકડી ને પંજા સાથે જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.મહત્વની વાત અને મજાની વાત એ છે કે હાર્દિક ને આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, ...
આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળ...
ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશ...
કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા
ગાંધીનગર, 14 જૂલાઈ 2020
14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી.
કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ ...
મતદારો સાથે ગદ્દારી કરી ખંજર ભોંકનારા 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં 27મીએ ...
કોણ જોડાશે ભાજપમાં
ગાંધીનગર, 26 જૂન 2020
મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી કોંગ્રેસ સાથે દગો કરી રાજ્યસભામાં ભાજપને જીતાડવા મતદારોને પીઠ પાછળ ઘા ઝીંકી લોકશાહીની હત્યા કરી હતી. ભાજપના નેતાઓ સાથે બંધ બારણે શોદાબાજી કરી મતદારોના દગાબાજો હવે ભાજપમાં 27 જૂન ...