Tag: BJPE
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે રૂપાણીના 3 પ્રધાનોને હાંકી કઢાશે
30 જૂને ભાજપના નવા પ્રમુખ અને વિજય રૂપાણીના પ્રધાનોને પડતાં મૂકાશે
ગાંધીનગર, 26 જૂન 2020
મંત્રી મંડળમાં મોટા ફેરફારોની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પ્રમુખ અને નવુ સંગઠન બનશે. તેની સાથે રાજ્યના મંત્રી મંડળના 3 પ્રધાનોને હાંકી કાઢીને કહ્યાગરા 5 પ્રધાનોને વેવાની તૈયારી ચાલે છે.
30 જૂને નવા પ્રમુખની અને ...
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ ? શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ?
ગાંધીનગર,
કોરોનાની સ્થિતીમાં લોકડાઉન ખુલી ગયા પછી હવે ફરીથી ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, સાથે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ સૌ કોઇની નજર છે ?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પુરી થઇ રહી છે, તેમના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખના નામ પ...
મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા
રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN
પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in
અમદાવાદ, 01 મે, 2020
...
કાશ્મીરમાં લોકોએ ભારતના લોકોને નોકરી આપવાનો વિરોધ કરતાં અમિત શાહે ફેરવ...
કેન્દ્રનું જાહેરાનામું પાછું ખેંચ્યું, ફક્ત રહેવાસીઓને જ સરકારી નોકરી મળશે
જમ્મુ અને કાશ્મીર 04 એપ્રિલ, 2020
જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓના સંદર્ભમાં જારી કરાયેલા આદેશનો સખ્ત વિરોધ થયા બાદ કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછળ ખેંચવું પડ્યું છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2020માં કરેલા આદેશમાં રાજ્યના રહેવાસીઓ માટે ફક્ત ગ્રુપ -4 સુધીની જ નોકરીઓ...
ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...
અમદાવાદ, 29 માર્ચ 2020
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મો...
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...
https://youtu.be/FgeqmPHjhhs
ગાંધીનગર, 20 માર્ચ 2020
ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...
VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...
અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020
ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
અમપામાં 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી
છેલ્લા નવ વર્ષમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને કુલ 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી છે. ત્યાં 24,535 અરજીઓ છે જેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. કુલમાંથી, 1,463 જેટલી અપીલ હજી ચાલુ છે અને હજી સુધી સાફ થઈ નથી.
ભાજપ સંચાલિત એએમસી ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે જ્યાં અધિકારીઓ ભારે દંડ ભરવા માટે તૈયાર હોય છે, પરંતુ માહિતી શેર કરવા...
અભય ભારદ્વાજે ભાજપ સામે બળવો કર્યો હતો, નરહરી અમિન 25 વર્ષ ભાજપ સામે લ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 માર્ચ 2020
ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારોનો રાજકીય છેડો કોંગ્રેસ અને બીજા પક્ષો સુધી પહોંચે છે. કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. નરહરી અમીન કોંગ્રેસના અને તે પહેલાં ચીમન પટેલના જનતાદળાના કુળના છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજ વજુભાઈ વાળા સામે ચૂંટણી લડી ચૂક્યા છે.
આમ ભાજપના આ ત્રણેય ઉમેદવારો બીજા પ...
ભાજપના પ્રધાન વાસણ આહીર સાધુની ‘પીરિયડ્સ’ સભામાં હાજર ? શુ...
https://youtu.be/o7UPgTvfilU
જયેશ શાહ .કચ્છ
કચ્છનાં ભુજમાં આવેલી મહિલા કોલેજમાં માસિક ધર્મને લઈને મામલો માંડ શાંત પડ્યો હતો ત્યાં ભુજ સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીનો વધુ એક વિડિઓ બહાર આવ્યો છે. જેમાં આ સ્વામીએ ભુજ મંદિર સંચાલિત સંસ્થાઓમાં મહિલાઓના માસિક ધર્મને લઈને કેવી કડકાઈ કરવામાં આવે છે તેની જાહેરમાં ચર્ચા કરતા જોવા મળે છે. તેમ...
વીમા કૌભાંડ કરવામાં ડ્રોન અને ઉપગ્રહનો ભાજપના ફળદુએ ઉપયોગ કર્યો
2019માં ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકશાન વરસાદના કારણે થયું હતું. ભાજપના નેતાઓની માનિતી કંપનીઓએ વીમાની રકમ સાવ ઓછી ચૂકવવી પડે એ માટે ખેતરે ખેતરે જઈને નુકાસનનો સરવે કરવાના બદલે ભાજરની રૂપાણી સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ ઈનફોટેકનોલોજી કંપનીને સેલેટાઈટ અને ડ્રોનથી સરવે કરવાનું કામ રૂ.10 કરોડમાં એટલા માટે આપ્યું હતું કે ઈચ્છા થાય એ રીતે સરવે કરીને ઓ...
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
ભાજપ ગુજરાતના રાજ્યસભાના 3 સભ્યોને ગડગડીયું પકડાવશે
રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચ 2020ના રોજ ચૂંટણી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી થશે નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાંં આવે એવી શક્યતા છે પણ ભાજપના 3 સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બના...
થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...
બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે.
ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...