Tag: BJPG
રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...
અમદાવાદ,24
શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ...
પેટાચૂંટણીના આંચકાજનક પરિણામથી રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવ...
ગાંધીનગર, તા.24
ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે...
ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા વિપક્ષની માગણી મુદ્દે કમિશનર ટસના મ...
અમદાવાદ,તા.૨૩
અમપાની બુધવારે દિવાળી પહેલાની મળેલી સામાન્યસભામાં અમપા દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષાની પધ્ધતિને લઈને વિપક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમને-સામને આવી જતા હોબાળો મચી ગયો હતો.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોને મળેલા માર્ક...
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ...
પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું.
આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકો...
ધવલ જાની સામે કડક કાર્યવાહીના બદલે ભ્રષ્ટ પ્રક્રિયાથી સરકારે બઢતી આપી
અમદાવાદ, તા. 18
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર અને આ બેઠકના ચૂંટણી અધિકારીએ કાવતરાથી ભારત સરકારના ચૂંટણી પંચનો ગુનો કર્યો છે અને લોકપ્રતિનિધિત્વ ધારાના અમલમાં ભ્રષ્ટ પ્રક્રિયા કરી હોવાનું નીરિક્ષણ ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. અને હવે આ કેસની સુનાવણી આગાની 15મી નવેમ્બર મુકરર કરવામાં આવી છે.
કોર્ટે...
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...
અમદાવાદ,તા:૧૬
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે.
ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...
હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...
અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...
સરદાર ક્યારેય વડાપ્રધાન બનવા માંગતા ન હતા અને ગાંધીજીએ કોંગ્રેસને વિખે...
અમદાવાદ, તા.11
આઝાદી મળતા કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ એવું ગાંધીજીએ કહ્યું હોવાનું ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ વર્ષોથી અપ-પ્રચાર કરી રહી હોવાનો ભાંડો ગુજરાતના જાણીતા નિડર પત્રકાર હરી દેસાઈએ ફોડી કાઢ્યો છે. તેનાથી ભાજપના નેતાઓ અને તેના પ્રચારકો મોં છુપાવી રહ્યા છે.
જુઠી ખબરો ફેલાવવા માટે જાણાતી ભાજપ સરકારના પ્રચાર અધિકારી એક પત્રકાર સામે ફસ...
ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું વ...
રાજકોટ, તા. 08
રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં દશેરાના દિવસે 229.75 કરોડના વિકાસના કામોની શરૂઆત કરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો માટે ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું મુખ્યપ્રધાને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યની પ્રજાને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે કહ્યું હતું કે, વિજયાદશમી એ દૈવી શક્તિના અન...
ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ના...
રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ભાજપે બનાસકાંઠાની થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, અરવલ્લીની બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા ધવલ ઝાલા, અમદાવાદની અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલ, લુણાવાડા માટે જીગ્નેશ ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
ગાઈકા કિંજલ દવે ચાર બંગડીમાં કેમ અટવાઈ રહી છે, જાણો પૂરી વિગત
રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલત...
નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?
ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી.
જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન, સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી, પારૂલ પટેલ, કુમુદ ભટ્ટ, શર્મિષ્ઠા સરકાર, શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...
નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો
નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ?
નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...
હત્યારા ભાજપના નેતા દીનુને રૂપાણીએ ગીરમાં ખાણ આપી
અમદાવાદ, તા.31
સીબીઆઈ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતા રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજપના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે.
સિંહ સામે જોખમ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મ...