Tag: BJPG
મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...
ગાંધીનગર, તા.૨૫
ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે.
મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...
ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકની આરટીઓ કર્મી સાથે ...
અમદાવાદ: તા.૨૫
અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ ...
ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન
અમદાવાદ, તા:૨૪
અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...
હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા નથી માંગતો
અમદાવાદ, તા. 21
ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનનાં અંતિમ દિવસોમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારે પોતે ભાજપમાં નથી જોડાયો એવું જાહેર કરીને ભાજપનાં જૂઠ્ઠાણાંની પોલ ખોલી કાઢી હતી. આમ ભાજપ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા સંગઠન પર્વ પર ખોટી રીતે સભ્યો બનાવવાનુ કલંક તો લાગ્યું પણ આ કલાકારે એવું પણ કહી દીધું કે, હું ભાજપમાં જઈને મારી નામના હલકી ક...
હેમંત ચૌહાણ ભાજપના રંગે રંગાયા, 15 ગુજરાતી કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર...
ગાંધીનગર,તા:૧૯
તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, ક...
રશિયન રાજનીતિના પાઠ ભાજપે ભણ્યા છે, ગુજરાત અને દિલ્હીમાં અમલ થયો
ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપનું રાજકારણ બદલાયું છે. પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તાઓને હોદ્દા આપવાની જગ્યાએ વિરોધીઓને પ્રેમથી ઉચ્ચ આસને બેસાડી દેવામાં આવતાં તેઓ ટીકા કરતાં અટકી ગયા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને દિલ્હીમાં પણ બનતા રહ્યાં છે.
રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મ...
વિજય રૂપાણી આનંદીબેનને ઉથલાવીને કઈ રીતે સી.એમ. બન્યા? જાણો
ભાજપનો અંદરનો અહેવાલ
ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. અમિત શાહ ગુજરાતન...
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં NCP ની ધમાકેદાર એન્ટ્રી
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સૌપ્રથમવાર ચાર બેઠક મેળવીને ધમાકેદાર એન્ટ્રી કરી છે.
NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યભાર સંભાળ્યા બાદ આવેલી પહેલી ચૂંટણી મા NCPએ સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૮ માં NCP ના તમામ ઉમેદવારોને વિજયી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ચૂંટણી લડે...
ગુજરાતના 35 અધિકારીઓ દિલ્હીમાં મોદી માટે કામ કરે છે જેમાથી વડાપ્રધાનની...
2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતના આઇએએસ ઓફિસરો જ નહીં આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોને પણ દિલ્હી બોલાવી લીધા હતા. શરૂઆતના ત્રણ વર્ષમાં ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો કેન્દ્ર સરકારમાં શામેલ થયા હતા. એ ઉપરાંત ગુજરાતના ઉચ્ચ ઓફિસરો સાથે કુલ 35 ઓફિસરો દિલ્હીમાં ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર હસમુખ અઢીયા એવું નામ છે કે જેમણે ...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...
પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા
પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...