Tuesday, June 24, 2025

Tag: Boat

ગુજરાતમાં બોટિંગના નિયમો જાહેર

Boating rules announced in Gujarat गुजरात मैरीटाइम बोर्ड दिशानिर्देश, नाव Gujarat Maritime Board Guideline, Boat 13 ડિસેમ્બર 2024 ગુજરાતમાં બોટિંગ પ્રવૃત્તિમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઈનલેન્ડ વેસેલ્સ નિયમ, 2024’ નવી માર્ગદર્શ...

પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા

ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા. જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...

ઉઉનાના સૈયદ રાજપરા ગામના માછીમારોની બોટની સમુદ્રમાં જળસમાધીઃ તમામનો આબ...

ઉના,તા.02 ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાતાવરણમાં પલટો આવ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહા  વાવાઝોડાની અસર દરિયાની અંદર વધુ તીવ્ર વર્તાઇ રહી છે. દરિયામાં પવનને કારણે મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની ગયો છે. ત્યારે હજુપણ દરિયામાં રહેલી બોટ અને ખલાસીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉનાનાં ...

ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા

ગીરસોમનાથ,તા:૨૯  ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યાર...