Monday, July 28, 2025

Tag: Breaking News Gujarati

“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશ...

ગાંધીનગર, 16 મે 2021 “તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે.  બીજી સાંજ સુધીમાં આવી જશે. “તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સ...

મોદીમાં હિંમત હોય તો યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બિવીની સામે ચૂંટણી...

પુણ્ય પ્રસૂન વાજપેયીએ નરેન્દ્ર મોદીને પડકાર્યા કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની સતત ટીકા થઈ રહી છે અને આ ટીકા માત્ર સરકારની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. રોગચાળા દરમિયાન ભાજપના નેતાઓ અને ભાજપ સરકારનું વલણ જે રીતે રહ્યું છે તે સતત ટીકાઓનો શિકાર બન્યું છે. ભલે તે ઓક્સિજન સિલિન્ડરોની અછતનો મામલો હોય કે સમગ...

યસ બેંક 345 કરોડની મેગ્નમ સોલ્યુશન્સ કંપનીની મિલકતોની ઈ હરાજી આજે કરેશ...

અમદાવાદ, 15 મે 2021 ખાનગી ક્ષેત્રની બેંક યસ બેન્ક આજે 15 મેના રોજ ઇ-કોમર્સ કંપની મેગ્નમ સોલ્યુશન્સ લિ.ની સ્થિર સંપત્તિની હરાજી કરશે, જેથી તેનું 345 કરોડ રૂપિયાનું ઋણ વસૂલ થઈ શકે. આ હરાજી ઓનલાઈન કરવામાં આવશે. યસ બેંકે તેની ઇ-ઓક્શન નોટિસમાં કહ્યું છે કે તેણે 29 ઓગસ્ટ, 2020 ના રોજ મેગ્નમ સોલ્યુશન્સ લિમિટેડની ભૌતિક સંપત્તિનો કબજો લીધો હતો. 28 એપ્રિલ...

ગુજરાત સહિત ભારતની કોરોના ચિંતાજનક છે, 2020 કરતાં વધુ જોખમી : વિશ્વ આર...

15 મે 2021 વિશ્વ આરોગ્ય સંસ્થા - ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેઓ ભારતની કોરોના પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને સમયસર તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. કોરોના રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં પાયમાલી થઈ છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રીઆસિયસે ચેતવણી આપી હતી કે આપણે આ રોગચાળાના બીજા વર્ષમાં છીએ અને તે પ્રથમ વર્ષ કરતા વ...

હાર્લી ડેવિડસન મોશેચ ઇ-સાયકલ બજારમાં મૂકી

https://www.youtube.com/watch?v=v6ggbt9ooc4 ફક્ત આ પોસ્ટનું શીર્ષક જોતાં જ તમે વિચિત્ર અથવા આશ્ચર્ય પામશો. એક કંપનીની ઇલેક્ટ્રિક સાયકલ કે જેણે અમને મોટરસાયકલો અને સવારનો સંપ્રદાય આપ્યો, તે એક છે જેણે તમારામાંના મોટાભાગના લોકોને આંચકો આપ્યો. હાર્લી ડેવિડસન પાસે આ ઇલેક્ટ્રિક સાયકલો માટે એક અલગ વિભાગ છે જે સીરીયલ 1 અને તેમનો અસલ ઇ-સાયકલ મોશ છે. તો ...

શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...

ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ ગાંધીનગર, 15 મે 2021 અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે.  ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે. 20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...

અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350ના મોત, કોંગ્રેસના સરવેમાં પહેલા દિવસે ...

ગાંધીનગર, 14 મે 2021 વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે. વિધાનસભાનું સોશિયલ ઓડિટ 20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશ...

ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજ...

ગાંધીનગર, 14 મે 2021 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી. 10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી રાજ...

કોરોનામાં મા – બાપ ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડી, 3 હજાર સહાય...

ગાંધીનગર, 13 મે 2021 ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય તેમને રૂપિયા 3 હજારની મહિને સહાય જાહેર કરાઈ છે. બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર 18 વર્ષ સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ.3 હજાર સહાય આપવામાં આવશે. બાળકના પિતાનું અવસાન કોરોનામાં થયું હોય અને માતાને બાળકને ...

મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી, ઈન્...

ગાંધીનગર, 13 મે 2021 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્...

ટામેટાના ભાવ 2 રૂપિયે કિલો, મિનરલ વોટરથી સસ્તા ટામેટા ખેતરમાં ફેંકી દે...

ગાંધીનગર, 12 મે 2021 ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એપ્રિલમાં ગુજરાતમાં ટામેટાની આવક શરૂ થઈ ત્યાં ભાવ ગગડી ગયા હતા. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. હાલ 4 લાખ ટન ટામેટા પાકે એવો મોલ ખેતરોમાં ઊભા છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. આમ એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લ...

મોદીએ વિદેશમાં રસી મોકલાવી દીધી અને હવે દેશમાં તંગી, 40 દેશો ભારતને દા...

12 મે 2021 ભારતે અત્યાર સુધીમાં 76 દેશોમાં કોરોના રસીના 60 મિલિયન ડોઝ મોકલ્યા છે. હવે 40 થી વધુ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અમદાવાદ અને આખા ગુજરાતમાં રસી ઓછી આવે છે. આમ મોદીએ પહેલા વિદેશમાં રસી મોકલી દીધી હવે તેની અછત ભારતમાં છે તેથી લોકોને રસી આપી શકાતી નથી. આમ થતાં કોરોના વધારે તોફાન મચાવી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકો...

5જી ફોનથી કોરોના ફેલાઈ રહ્યો હોવા અંગે મોદી સરકાર અને મુકેશની જીઓ શું ...

5 જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કોરોના વાયરસ જેવી રોગચાળો ફેલાઈ રહ્યો હોવાના સમાચાર ફેલાયા છે. યુકેમાં સામાન્ય લોકોએ 5 જી ટાવર્સને આગ લગાવી હતી. બીબીસીના એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને કારણે અહીં લોકો આ પગલું ભરી રહ્યા છે. યુકે સરકારના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગે આ અંગે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. વિભાગે જણ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...

પથરી ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...

દાંતની સંભાળ સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...