Tag: Breaking News Gujarati
ગુજરાતમાં ભાજપ મામા અને કોંગ્રેસ ભાણેજ છે, બન્નેને મોદી અને અમિત શાહ સ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.
ગુજર...
ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે.
વડોદરાના ભાજપન...
AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...
ભાજપના ધારાસભ્ય મધુના દીકરા દીપક ભાજપનો હોવા છતાં પાટીલે કોઈ પગલાં ન લ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા અને ભાજપના કોર્પોરેટર દિપકે ભાજપમાંથી ટિકિટની માગણી કરી હતી. પરંતુ પક્ષ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી ન હતી. તેથી દિપકે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે રદ કરી દેવાયું હતું. તેમ છતાં ભાજપે દીપકને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો નથી.
ભાજપના જ ધારાસભ્યના પુત્રએ ભાજપના ઉમેદવારની...
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021
બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
8430 બેઠકોમાંથી 7500 બેઠકો મેળવીને કોંગ્રેસને ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ ...
ગાંધીનદર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાંથી કોંગ્રેસને 8 મહાનગરોમાં નેસ્તનાબુદ કરી દીધા બાદ ભાજપે હવે જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાંથી પણ નાબૂદ કરી દેવા માટે ભાજપ અને સંઘે છૂપો પ્લાન બનાવી લીધો છે. તેના ભાગરૂપે ચૂંટાયેલા 60 ટકા લોકોને ભાજપે ટિકિટ આપી નથી.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠકો, 56 પાલિકાની 2088 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 98...
કોંગ્રેસને નાપાસ જાહેર કરતું PAAS, પીઠમાં કુહાડો મારતા પરેશ ધાનાણી, રા...
ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021
પાંચ વર્ષમાં બધું બદલાઈ ગયું છે. 2016માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં કોંગ્રેસને જીતાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે કોંગ્રેસને PAASની જરૂર નથી. સમય બદલાયો છે. ગુજરાત કોંગ્રેસનું રાજકારણ પીઠ પાછળ ખંજર ભોંકવા માટે જાણીતું છે. કોંગ્રેસ દ્વારા પાટીદારો માટ...
કોંગ્રેસના નેતાઓની શાહમૃગની ભ્રષ્ટ નીતિ પક્ષને પરેશાન કરે છે, પછી ભાજપ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતની બધી મહાનગરપાલીકાઓમાં કોંગ્રેસમાં ટોળા શાહી, ધમાલ, તોડફોડ થઈ છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને છેલ્લી મિનિટ સુધી નામો જાહેર કરાયા ન હતા.
ટિકીટો વહેંચીને કોંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા છે. અમદાવાદ અને બીજે પણ એક વોર્ડના 4 ઉમેદવારોની પેનલમાં એક ઉમેદવાર જીતે એવા ...
સિંહોનો શિકાર કરતી ગેંગ 20 ફાંસલા સાથે ઝડપાઈ, સિંહણે હુમલો કર્યો ત્યાર...
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગીરના જંગલમાં કેટલાક ઇસમો દ્વારા સિંહ અને વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સુત્રાપાડાના પ્રાચીના ખાંભા રેવન્યુ વિસ્તારમાં કેટલાક શિકારીઓએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે ફાંસલા મુક્યા હતા. ફાંસલામાં એક સિંહબાળ ફસાઇ ગયું હતું. 13 વર્ષ પછી આટલી મોટી ગેંગ પકડાઈ છે. સ
ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાન...
સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી આશાનું સોનેરી કિરણ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...
ભાજપના મહામંત્રી દલસાણીયાના જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટીકીટ આપી, પૂ...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયા અને કૃષી પ્રધાન તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના બેવડા ધોરણ દેખાયા છે. જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટિકીટ આપી છે અને બીજી બાજું ડેપ્યુટી મેયરના સગાને ટિકીટ ન આપતાં તેમણે પાટીલના નિર્ણય સામે રાજીનામું આપી દીધું છે.
ભાજપમાં સ્થાનિક સ્વ...
સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્ર...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાત સરકારના રૂપાણી પ્રદાન મંડળના પ્રધાન ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળું કારણ સી આર પાટીલ સામે અને પક્ષના ભ્રષ્ટાચારના કારણ પક્ષના લોકો માની રહ્યાં છે.
ભરૂચ ભાજપને ફટકો પડ્યો છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા હતા. ઘણા વર્ષોથી ભાજપમાં હતા. ભરૂચ તાલુકા...
ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે કોઈ સગા, સંબંધીઓ, 60 વર્ષની ઉંમર અને 3 ટર્મ ચૂંટાયા હોય તેમની ટીકીટ નહીં આપવામાં આવે. પણ તેમણે સગાવાદ નહીં પણ પાટીલ અને મરાઠાવાદ ચલાવ્યો છે.
સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓન...
ભાજપના વોર્ડ પ્રમુખ અનિષ જોશીએ રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ગાળો...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેના કારણે સિનિયર અને દાવેદારોમાં એક નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવાર તરીકે નામ ન આવતા અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પત્રકાર પરિષદે ગાળો ભાંડી હતી.
વૉર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી છે. કમલેશ...
પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ભાજપ ઝોન અને જિલ્લા લેવલે બેઠકો કરીને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓને કામ સોંપશે. જોકે, કયા પ્રકારનું કામ હશે તેનો ફોડ તેમણે પાડ્યો નથી. જોકે, આ પ્રકારની બેઠકો કરવી પડે તે વાત જ દર્શાવે છે કે પાર્ટીને એવો ખ્યાલ છે કે આંતરિક વિરોધને ડામવો જરૂરી છે. નહીં તો અંદર-અંદર એકબીજાને હરાવવાની કોશિશ થઇ શકે છે. પાર્ટીને એ ખ્યાલ છ...