Tag: Breaking News Gujarati
કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂત...
ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021
કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી.
...
વિશ્વનું મોટું હીરા બજાર બની રહ્યું છે ત્યાં, સુરતમાં 20 હજાર કરોડની જ...
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020
સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે.
સુરતના આભવા ગામની 20 હજાર કરોડ રૂપિયાની જમીનમાં મામલતદારે નવાબના 45...
ઓછા લાકડે મડદા બાળતી સ્મશાન ભઠ્ઠી વિકસાવતાં ગુજરાતના ખેડૂત
જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021
સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે. હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. ત...
ગુજરાતના એક લાખ ખેડૂતોને સૂર્ય યોજનાની સરકારી સહાય 1600 કરોડ મળશે
ગાંધીનગર, 10 જાન્યુઆરી 2021
34,422 કરોડ રૂપિયાની કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પેનલ મળે છે. બાકીના વેચાણ કરી શકે છે. દેશના 20 લાખ અને ગુજરાતના 55 લાખ ખેડૂતોમાંથી 1 લાખ ખેડુતો સોલર પમ્પ લગાવી શકશે. દેશના 15 લાખ ખેડુતોને ગ્રીડ કનેક્ટેડ સોલર પમ્પ સ્થાપિત કરવા માટે નાણાં પૂરા પાડવામાં આવશે. સરકારે આ યોજના પર ખર્ચ કરવાની જાહેરાત કર...
ડીઝીટલ લેન્ડ રેકર્ડ માટે રિ સરવે કરાવવાની મૂદલ 3 મહિના લંબાવી, જૂઓ કૌભ...
Re-survey for digital land records extended by 3 months, what was a multi-crore farm scam
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી...
પાટીદારો પરના પોલીસના હુમલા અને અત્યાચાર અંગે 5 વર્ષે યુનાઈટેડ નેશનનો ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
25 ઓગસ્ટે 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જ ટીવી પર જોઈને લોકોએ તોફાનો કર્યા હતા. 25, 26, 27 ઓગસ્ટે ભાજપના એક નેતાની સુચનાથી પોલીસે પાટીદારોના ઘરમાં ઘુસીને અત્યાચાર કરીને મારવામાં આવ્યા હતા. મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા.
તે અંગે પાટીદારો યુનાઈટેડ નેશનમાં 25 માર્ચ 2016ના રોજ ફરિયાદ કરી હતી....
ભાજપની સરકાર અને સંગઠનમાં દરબારોનો દબદબો પણ ક્ષત્રિઓની બાદબાકી કરી દેવ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
ભાજપના રાજપૂત નેતાઓને તરછોડીને એક સામાન્ય નેતાને દિલ્હીથી મહામંત્રી બનાવી દેવાતાં આંતરિક નારાજગી જોવા મળે છે. ભાજપના નેતા પ્રદિપ વાઘેલા સામે ભાજપમાં વિરોધની શક્યતા છે. ઈન્દ્ર વિજય જાડેજા સહિત બે ડઝન દરબાર નેતાઓને પડતા મૂકીને નવા છોકરાને મહત્વ આપતાં પીઢ નેતીઓ દુભાયા છે. પક્ષે આવું કેમ કર્યું તે સમજાતું નથી, એવું પણ કહે...
પોલીસ સ્માર્ટ બને એવું ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું, પણ અમાનવિય કૃત્યો ન ક...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
ગાંધીનગર નજીક કરાઈમાં ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-13ના 438 પોલીસ નોકરિયાતને તાલીમ આપી કેટલીક શિખમણ આપી હતી. પણ તેમણે માનવતાવાદી બનવાની શિખામણ આપી નથી. ગુજરાતમાં પોલીસે માનવતાવાદી બનવાની જરૂર છે. માનવતા હનના રોજના અનેક કિસ્સા પોલીસ ...
ગુજરાતમાં વધું વરસાદના કારણે મગફળીના તેલમાં ફૂગથી બનતું અફ્લાટોક્સીન ઝ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે.
આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી ...
ગુજરાતમાં 3.75 મિટરના 1700 કિલો મીટરના 171 માર્ગો 5.50 મીટર પહોળા થશે
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં માર્ગ સુવિધા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 171 માર્ગોના 1715 કિ.મી. ના ગ્રામ્ય રસ્તાઓ કે જે હાલ 3.75 મીટરના છે તેને 5.50 મીટર પહોળા કરવા માટે રૂ.968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
માર્ગ...
Kisan Suryoday Yojana’ 2 covering 454 villages of South-Gujarat from T...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
ગુજરાતમાં 'કિસાન સૂર્યોદય યોજના' (KSY SKY) દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના 454 ગામોને દિવસના આઠ કલાક વીજળી આપશે.
1055 ગામોને આવરી લેતા KSY ના પ્રથમ તબક્કાની શરૂઆત ઓક્ટોબર 2020 માં કરવામાં આવી હતી. હવે, રાજ્યના 4,000 ગામોને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે; જ્યારે ગુજરાતના તમામ ગામ...
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ગુજરાત ભાજપનું માળખું પ્રદેશ માળખુ પાટી...
ગાંધીનગર, 7 જાન્યુઆરી 2020
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ભાજપનું માળખું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેર કર્યું છે.
ઉપપ્રમુખ
1ગોરધન ઝડફીય
2 જયંતિ કવાડિયા
3 મહેન્દ્ર સરવૈયા
4 નંદાજી ઠાકોર
5 કૌશલ્યાબેન પરમાર
6 જનક બગદાણાવાળા
7 વર્ષાબેન દોશી
પ્રદેશ મહામંત્રી
8 ભીખુ દલસાણીયા ( સંગઠન ) .
9 ભાર્ગવ ભટ્ટ
10 રજની પટેલ
11 પ્રદિપ વાઘે...
ગુજરાતમાં સંગિત સ્પર્ધામાં અનેરી પ્રથમ 10માં આવી
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ઉપરાંત અનેરી ત્રિવેદી ગુજરાત રાજ્યમાં ટોપ 10માં પસંદગી પામી હતી. સુગમ સંગીત સ્પર્ધા બાદ આગામી આગામી 10 જાન્યુઆરીના રોજ મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં અનેરી ત્રિવેદી મોરબીનું પ્રતિનિધિત્વ કર...
ગુજરાતમાં બુલિયન જ્વેલર્સની ટોળકીનું 10,000 કરોડનું GST કૌભાંડ
અમદાવાદ, 7 જાન્યુઆરી 2020
અમદાવાદની સેન્ટ્રલ જીએસટી વીંગે ભરત ભગવાનદાસ સોની(શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. શહેરના 200 જ્વેલર્સની સંડોવણી મળી, જાણીતા ઝવેરીઓ ભૂગર્ભમાં જતાં રહ્યયા છે.
...
ગુજરાતમાં બંધની વચ્ચે આવેલા કૃત્રિમ સીમલેટ ટાપુ પર રહેતા માણસો અંધકાર ...
ગાંધીનગર, 5 જાન્યુઆરી 2020
ગુજરાતમાં 42 દરિયાઈ ટાપુ છે. નદીના મુખ પ્રદેશમાં કે વચ્ચે કેટલાંક ટાપુ છે. પણ માણસ દ્વારા બનાવવામાં આવેલો હોય એવો સીમલેટ નામનો વિશાળ ટાપુ પણ છે. આ ટાપુ 1972માં સરકારે જમીન લીધી ત્યારબાદ ટાપુનું કૃત્રિમ સર્જન થયું છે. અહીં પાનમ બંધ બનતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ ટાપુ બની ગયો છે.
મહીસાગર જ...