Tag: bus
અમદાવાદ – સુરત જતી એસ.ટી. બસો બંધ કરાઈ
અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે
જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમા...
સૌરાષ્ટ્રની રાજ્ય પરિવહનની બસોને ગીતા મંદિર જવા પર પ્રતિબંધ
અમદાવાદ, 1 જૂલાઈ 2020
અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય.
આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવ...
કોરોનામાં અમદાવાદની લાલ બસે 18 કરોડ ગુમાવ્યા અને હવે 8 કરોડ રૂપિયા ઠેક...
અમદાવાદ, 28 જૂન 2020
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરો...
મજૂરોને લઈ જવા એસ.ટી. હોવા છતાં લક્ઝરી બસ કેમ ? કોના લાભાર્થે? –...
આંતરજીલ્લા પરિવહન માટે ભાડું કોણ ચૂકવશે ? પ્રવાસી કે સરકાર ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે
એક બાજુ ગુજરાત સરકાર પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવા વ્યસ્ત છે બીજી બાજુ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાંથી પોતાના વતન ના જીલ્લાઓમાં જવા માટે શ્રમિકો ઉતાવળા થયા છે. લોકડાઉનના ત્રણ રાઉન્ડના કારણે પુરતો જમવાનું, બાળ...
લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ શરુ થશે.
NTPCએ લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ અને કાર પરિયોજના શરૂ કરી – વૈશ્વિક EOI મંગાવ્યા
એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020
ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...
108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી
અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.
ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...