Tag: Central government
શહેરી મકાનો બનાવવા કેન્દ્ર સરકારે રૂ.10,121 કરોડ ગુજરાતને આપ્યા
The central government gave Rs 10,121 crore to Gujarat to build urban houses
માર્ચ 19, 2021
કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ. 10,121 કરોડ આપ્યા છે. દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. એક મકાન દીઠ રૂપિયા 131645 સહાય ગણી શકાય.
કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જા...
મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે
શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.
18 રૂ. પેટ્રોલ ના આપડે 71 રૂ. આપીયે છીયે, સરકારના ખીચાં માં કેટલા જાય ...
દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે.
નિ...
રાજ્યના ખેડૂતોને કેન્દ્ર સરકારે લોન પુરી કરવા 3 મહિના વધારી આપ્યા
નવલકથાના કોરોનાવાયરસ COVID-19 ને કારણે લોકડાઉનના કારણે ગુજરાતના ખેડુતોની ચુકવણી કરવામાં અસમર્થતાના સકારાત્મક પ્રતિભાવમાં, કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે ટૂંકા ગાળાની બેંક લોનની ચુકવણીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. , 2020.
જ્યારે ખેડુતોએ સામાન્ય રીતે 7 % વ્યાજ ચૂકવવું પડે છે, ત્યારે હવે તેઓએ વિસ્તૃત સમયગાળા માટે ભારત સરકાર 4% અ...
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020
કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
આવાસ યોજનાના ડ્રો દ્વારા 4439થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ ...
અમદાવાદ, તા. 26
કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું.
ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવ્યું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા ...
દેશ અને રાજ્યમાં મંદીના માહોલે 73 ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફમાં
ગાંધીનગર, તા. 24
સમગ્ર દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાત અને દેશના ૭૩ ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફ અનુભવી રહ્યા છે. તેનું કારણ છે છેલ્લા બાર મહિના દરમિયાન તેમની આવકની તુલનાએ ખર્ચા નોંધપાત્ર દરે વધ્યા છે, તેમ સ્થાનિક સર્કલ્સનો તાજેતરનો સરવે દર્શાવે છે. આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારની આર્થિક નીતિને ...