Tag: Chief Minister
વડાપ્રધાન ફરી મુખ્ય પ્રધાનની ભૂમિકામાં આવી ગયા
Prime Minister has returned to the role of Chief Minister प्रधानमंत्री फिर से मुख्यमंत्री की भूमिका में आ गये
દિલ્હી, 29 મે 2024
લોકસભાની ચૂંટણી સમયે નફરત અને વિભાજનકારી ભાષણો થયા છે. ખુલ્લેઆમ ધર્મના નામે ધ્રુવીકરણની વાતો થઈ રહી છે, જેના કારણે પાર્ટી ખુલ્લેઆમ વિભાજનના માર્ગ પર ચાલી રહી છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ...
પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણ...
Chief Minister blowing the on a world-class university in Dholera
ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020
ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્...
સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...
ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020
"સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...
અમિત શાહને પાછળ રાખીને યોગી આદિત્યનાથે ભાજપમાં બીજા નંબરનું સ્થાન મેળવ...
ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપમાં રાજકીય ગ્રાફમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. દિલ્હીની ઝગઝગાટથી દૂર, યોગી આદિત્યનાથે દેશમાં પોતાને માટે નામના ઉભી કરી છે. યોગી ભગવધારી છે. પરંતુ તેમની વિચારધારા અને હિન્દુત્વની વિચારધારા વહીવટમાં જોવા મળી નથી. અમિત શાહમાં એવું નથી. ભારતના લોકોએ અમિત શાહને નકારી કાઢ્યા છે. ગુજરાતમાં તેમણે...
મમતા બેનર્જીને ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં સંબોધન માટે આમંત્રણ અપાયું
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, મમતા બેનર્જીને ફરી એકવાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાર્ષિકી માં સંબોધન માટે આમંત્રણ અપાયુ છે. રાજ્ય સરકારના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યુ છે કે, આ વખતે નું સંબોધન ઓનલાઇન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આવક-જાવક બંધ હોવાના કારણે, આ સંબોધન વર્ચુઅલ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 2017 માં મુખ્ય પ્રધાનને ...
સિવિલના સ્ટાફને કોરોના થાય તો તે સારવાર ત્યાં લેતા નથી, એવીપી આવે છે
અમદાવાદ, 16 મે 2020
કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે .
એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સા...
કોરોનાથી લાભ, ઘરેથી કામ કરવાનું કલ્ચર ઊભું થશે. 90 ટકા સરકાર ઘરેથી ચાલ...
ગાંધીનગર, 10 એપ્રિલ 2020
કોરોના વાયરસના કારણે ગુજરાતને લાંબા ગાળાનો ફાયદો એ થશે કે સારી એવી કચીરીઓ હવે પછીના વર્ષોમાં ઘરેથી જ કામ કરવાનું કહેશે. જે રીતે ઘણાં વર્ષોથી છાપાઓમાં થઈ રહ્યું છે. હાલ તો સરકાર પોતે કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે. કોરોના સંક્રમણનો સામનો ...
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ.
રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...
ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે
દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે
ગાંધીનગર, 26 માર્ચ 2020
ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરો...
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...
https://youtu.be/FgeqmPHjhhs
ગાંધીનગર, 20 માર્ચ 2020
ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020
કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
હવે મુખ્ય પ્રધાન નહીં બદલાય, અમિત શાહે અભયને ટિકિટ આપી રૂપાણીને અભયદાન...
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 માર્ચ 2020
અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ...