Tag: CM Vijay Rupani
ગુજરાતના મુખ્યમંત્રી અભણ છે એવું જ થોડું છે, તેઓ ભૂલકણા છે, 1900 કરોડન...
ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો...
VIDEO: રૂપાણીના ભાણેજના નામે યુવતી સાથે રાજકોટમાં બિભત્સ ચેનચાળા અને લ...
રાજકોટ, 26 જૂલાઈ 2020
https://youtu.be/il3ckrOojkk
25 જૂલાઈ 2020ના રોજ સવારે 5:45 વાગ્યામાં - - - ના અને સત્તાના ચિક્કાર નશામાં ધૂત પોતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભાણેજ કહીને ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટના લુખ્ખા લોકો યુવતી અને બીજાને ધમકી આપે છે. ડોક્ટર પાર્થ જસાણીએ સાયક્લીંગ કરવા નીકળેલી નિર્દોષ યુવતી સાથે ગાડી અથડાવી હતી.
ત્ય...
PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા?
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત...
PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...
જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5.
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...
રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે
ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી...
એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020
ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...
દાહોદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને ઘેટાં-બકરાની જેમ જી...
દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે આવેલ ટીટોડી આશ્રમ શાળા ખાતે સ્વ.ઠક્કર બાપા ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો
https://youtu.be/J20nJbIg3uU
ઝાલોદ ખાતે ઠક્કર બાપાની 150મી જન્મ જયંતિની ઉજવણી
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને જીપ ઉપર બેસાડીને કાર્યક્રમ સ્થળ પર લઈ જવાયા
વહીવટી તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને જોખમી મુસાફ...
વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...
ગાંધીનગર,14
રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...
પેટાચૂંટણીના આંચકાજનક પરિણામથી રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવ...
ગાંધીનગર, તા.24
ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે...
ગુજરાતના ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટર...
ગાંધીનગર, તા.૧૯
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર અંદિજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ– ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન– ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાનએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમ...
ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...
ગાંધીનગર,તા.19
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે.
GARUD ની રચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...
રાજ્ય સરકાર સળંગ છ દિવસના દિવાળી વેકેશનના મૂડમાં
ગાંધીનગર, તા.૧૬
દિપાવલીના તહેવારો સરકારી કર્મચારીઓ માણી શકે તે માટે રાજ્ય સરકાર છ દિવસનું સળંગ વેકેશન આપવા માટે તૈયારી કરી રહી છે. જો 30મી ઓક્ટોબરે રજા પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓને 26 થી 31 સુધી વેકેશન મળી શકે છે.
25મી ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ ચાલુ રહેશે, ત્યારબાદ 26 થી 29 અને 31મી ઓક્ટોબરે રજા છે. પરંતુ 30મી ઓક્ટોબરે સરકારી કચેરીઓ ચાલ...