Tuesday, June 24, 2025

Tag: CongressG

પ્રધ્યુમનસિંહ રૂપાણીના મંચ પર દેખાયા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની શક્યતા...

જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 10 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના પાંચ થી સાત અસંતુષ્ટ સભ્યો કોંગ્...

370 માટે કોંગ્રેસમાં ભાગલા: ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપનાં નિર...

જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત ...

ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમદવાર  કોણ

 ભરત ડાભી પાટણ સાસંદ બનતા ખાલી પડી છે વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઈ તૈયારી ભાજપમાં રમીલા બેન દેસાઈ, સરદારભાઈ ચૌધરી અને ભરત ડાભી ના ભાઈ રામભાઈ ડાભી ટિકિટ માટે મેદાનમાં કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર, મુકેશ દેસાઈ અને રામજી ઠાકોર ટિકિટ માટે મેદાનમાં. ભાજપ દ્વારા ભરત ડાભી ના મોટા ભાઈ ને ટિકિટ આપવાનું કમિટમેન્ટ અપાયું હોવ...

NCP સંગઠનના નવા હોદ્દેદારોની નિમણૂક

ગુજરાત પ્રદેશ NCP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માન. શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ દ્વારા ગુજરાતના NCPના સંગઠનને મજબૂત અને વેગવંતુ કરવા માટે નીચે મુજબના હોદ્દેદારોની નીમણુંક કરવામાં આવેલ છે.  પ્રવક્તા રણજીતસિંઘ ધિલ્લોને જણાવ્યું હતું. નામ હોદ્દો શ્રી કે. કે. પટેલ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પ્રભારી, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અ...

માધવસિંહની ખામ થિયરીના પગલે અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ૧૯૮૦માં યોજાયેલી ચુંટણીમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો 39 વર્ષથી અતુટ વિક્રમ ધરાવતા માધવસિંહ સોલંકીહનો 91માં જન્મદિવસ આજે હતો. ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં ચુંટાયા બાદ 9161માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૧૯૭૫માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનનાર માધવસિંહ ૧૯૭૬માં મુખ્યમંત્રી બન્યા હતા. પાંચ વર્ષ પ...

ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ

રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્ય નેતૃત્વનો અભાવ, આંતરિક જૂથબંધી કોંગ્રેસ વિરોધી તત્વોને મજબૂત કરી રહી છે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ નીવડી હોવાનું રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નિવેદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીમાં ભારે હડકંપ મચી ગયો છે. તેમણે આ નિવેદન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોતાના જન્મદિવસ નિમ...

પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિ...

પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થતા પાટીદાર સમાજ અને ભાજપમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, સીએમ વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે, વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને ખેડૂતોના મોટા નેતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ અને બાદમાં ભાજપમાં કામ કર્યું હતુ, સહકારી બેંકો, એપીએમસી સ...

ભાજપ – કોંગ્રેસનો રૂ.20 કરોડનો સામૂહિક ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી ...

ભાજપના 3 નેતાઓની સંડોવણી હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના ...

કોર્ટનાં સવાલ, રાહુલ ગાંધીનાં જવાબ

એડીસી બેન્ક માનહાનિ કેસની સુનાવણી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. રાહુલનાં આગમન સાથે જ કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ત્યારબાદ ખૂબ જ ભીડ વધી જતાં કોર્ટ રૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટનાં જજે રાહુલને સવાલ પૂછ્યાં હતાં જેનાં જવાબ રાહુલે આપ્યા હતા તે અક્ષરશઃ અત્રે પ્રસ્તૂત છે.   જજઃ તમને કેસ પેપ...

ના હું દોષી નથી – રાહુલ

અમિત ચાવડા જામીનદાર બન્યા. 15000ના બોન્ડ પર જામીન મંજૂર. રાહુલ ગાંધી એ જામીન માટે અરજી કરી. રાહુલ ગાંધી સામે માનહાનિ કેસની સુનાવણી કોર્ટરૂમમાં ભીડ વધી ભીડ વધતાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કૉર્ટ રૂમમાંથી બહાર નીકળ્યાં. કોર્ટ કાર્યવાહી ની વિડીયો ગ્રાફી કરવાનો હિન પ્રયાસ. કોર્ટે મોબાઇલ જપ્ત કરાયો. કોર્ટમાં ભીડ વધતાં કોર્ટે કહ્યું તમામ લોકો કોર્...

હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...

વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું

અમદાવાદ, લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપની ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવીને કોંગ્રેસને વધુ એક તમાચો માર્યો છે. વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં અમરેલી જિલ્લાનાં બગસરામાં નગરપાલિકાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો પર ભાજપે જીત મેળવીને ધાનાણીનાં ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ચાર બેઠકો ભાજપે જીતી લેતાં હવે પરેશ ધ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં 8 નેતાઓએ રાજીનામાં આપ્યાં

દિપક બાબરિયાના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને સાત પ્રદેશ મંત્રીઓએ પાર્ટીમાં સૌની જવાબદારી હોય છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશના મહામંત્રી દીપસિંહ ઠાકોર, મંત્રી બાબુભાઈ વાઘેલા, મંત્રી યુનુસભાઈ બેલીમ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી ભાવિન વ્યાસ, મંત્રી ગણપત પરમાર, મંત્રી અહેસાન કુરેશી અને મંત્રી કાન્તિભાઈ બાવરિયા શનિવારે સાંજે પ્રદેશ પ્રભાર...

2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો  

ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે. 2001માં 129...