Tag: CongressG
દીવ-દમણના ભાજપના પ્રમુખના ગુંડા પુત્રની 60 દિવસ પછી ધરપકડ
દીવ-દમણ BJP પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની ગુંડાગીરી કરવા બદલ 60 દિવસ બાદ ધરપકડ કરી છે. હેમરાજ ટંડેલે ચોરીની શંકા રાખી સી-પ્રિન્સેસ હોટેલના કુકને માર મારી ઇલેક્ટ્રિક કરંટ આપીને જીવલેણ હુમલો કર્યો હતો. હેમરાજ ટંડેલ પોતાના પાવરથી ગરીબ લોકો પર રોફ જમાવતો ફરતો હતો.
મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને ...
રાજ્યપાલે ધારાસભ્ય ખાંટને ગેરલાયક ઠેરવ્યા
પંચમહાલ જિલ્લાની મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને બરતરફ કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે, ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા બેઠક ઉપર ચાલે એમ નથી. જેથી રાજ્યપાલે જાતિના પ્રમાણપત...
બનાવટી મુઠભેડના ગુનામાં વણઝારા અને અમીનને છોડી મૂકાયા
ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનને 2004માં થયેલા ઈશરત ઝહાન સહિત 4 વ્યકિતઓના બનાવટી મુઠભેડના ગુનામાંથી મુકત કરવાનો અમદાવાદની સીબીઆઈ અદાલતે આદેશ કર્યો છે. તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલા આરોપનામા પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી લીધી ન હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ...
અમદાવાદમાં સિંચાઈનું પાણી બંધ
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે. વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરેલા સર ઊભું કરવાનું હોવાથી તમામ 22 ગામોને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત કરાયાં છે.
રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરના બે મુખ્ય તળાવો કનેવાલ-પરિએજને ભરવા માટે...
સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે
સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે.
રાજુલા- જાફરાબાદ વ...
ખેડા : ભાજપ સામે ભાજપનો જંગ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો પાડોશી જિલ્લો ખેડાનો પણ સમાવેશ થાય છે.
Assembly Seats: - 57-Daskroi, 58-Dholka, 115-Matar, 116-Nadiad, 117-Mehmedabad, 118-Mahudha, 120-Kapadvanj.
વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાતિ
મુસ્લિમ
OBC – ઓબીસી
GENERAL – સામાન્ય
નામ
ઠાકોર
કોળી
રબારી
ચૌધરી
અન્ય
લેઉવા પટેલ
કડવા પટેલ
ક્રિશ્ચિયન
બ્રાહ્...
આણંદ : ભરતસિંહ સામે નવો શ્રીમંત ચહેરો
આણંદમાં કોંગ્રેસની વર્ષોથી ખામ થિયરી હોવાથી અહીં ભાજપ 2014માં જીત્યું હતું. સૌથી વધું મત ક્ષત્રિય છે. ભાજપે સૌથી ઓછા મતોએ આણંદની લોકસભા બેઠક જીતી હતી. આ વખતે ભાજપ માટે મુશ્કેલ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા અહીંના છે.
Assembly Seats: - 108-Khambhat, 109-Borsad, 110-Anklav, 1...
ભાવનગર: ભાજપ સામે મનહર પટેલનો પડકાર
ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે.
Assembly Seats: - 100-Talaja, 102-Palitana, 103-Bhavnagar Ru...
અમરેલી: સરકારની નિષ્ફળતા, ખેડૂતોનો રોષ
નાગનાથ મંદિરમાના શિલાલેખ પ્રમાણે અમરેલીનું મૂળ નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યો તેણે અહીંના ત્રણ સત્તાધીશો પર ખંડણી નાખી હતી. આઝાદી સુધી વડોદરાના ગાયકવાડનું રાજ હતું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખના નામો અમરેલી સાથે સંકળાયેલા છે. સીંગ, કપાસ, ડુંગળી, ઘઉંની ખેતી માટે ભારતમાં જાણી...
જુનાગઢ: પક્ષપલટો પણ ભાજપને બચાવી નહીં શકે
ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ એક સમયે ગુજરાતનું પાટનગર હતું. હાલ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. સમ્રાટ અશોકના સમયથી પ્રાચીન શહેર છે. અશોકનો શિલાલેખ અહીં છે. જે લોકોના કામો કરવા માટે પ્રેરણા આપે છે. ભારતનું હયાત એવું સૌથી જૂનો બંધ સુદર્શન તળાવ અહીં છે.
Assembly Seats: - 86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (...
જામનગર: પાણી અને પક્ષો વધું ખાંરા થયા
બહાદુરશાહને મદદ કરનાર જામ લામાજીની પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી તેની હત્યા કરીને કચ્છમાં શાસન ઊભું કરનારા મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને તેમણે બચાવી લીધા હતા અને તેમની મદદ કરવા હુમાયુએ કચ્છમાં સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જે કુળ પછીથી હુમલાઓ કરીને નવાનગર – જામનગર વસાવ્યું હતું.
Assembly Seats: - 76- Kala...
પોરબંદર: અહિંસા કે હિંસા, વિજેતા કોણ?
સમુદ્રકાંઠે અહીં હડપ્પન સંસ્કૃતિ ઈ.સ.3500 વર્ષ જૂની છે. પોરબંદર 1029 વર્ષ જૂનું શહેર છે, મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે. ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ વિધાનસભામાં ભાજપ તો ધોરાજી અને માણાવદર વિધાનસભા પર કોંગ્રેસ અને કુતિય...
રાજકોટ: ભાજપનું હ્રદય
આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે.
વિધાનસભા બેઠકો: - 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ.
વિધાનસભા બેઠ...
વરસાદથી ૮૦૦ ગામની ૧ લાખ હેકટર જમીનમાં નુકસાન
રાજ્યમાં ૭ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ, ઠેર-ઠેર પાણી છતાં “ભાજપ સરકાર અને મુખ્યમંત્રીએ ખેડૂતને નુકસાન, જમીન ધોવાણ, રોગચાળા ડામવા, શુદ્ધ પીવાના પાણી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ” તેવી વાતો હકીકતમાં અનેક જાહેરાતોની જેમ વધુ એક કાગળ ઉપરની જાહેરાત છે. ત્યારે મુખ્યમંત્રી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ વહીવટી...