Tuesday, July 1, 2025

Tag: કોરોના

પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર

પોસ્ટ વિભાગ આવશ્યક સેવાઓ અંતર્ગત આવે છે અને તારીખ 15.04.2020ના રોજના ગૃહ મંત્રાલયના OM નં. 40-3/2020-DM-I (A)ના ફકરા નંબર -11 (iii)માં આ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ પોસ્ટ સેવાઓ સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ગ્રાહકોને પત્રોની ડિલિવરી, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટ જીવન વીમા આપવા, AePS સુવિધા અંતર્ગત કોઇપણ બેંક અથવા કોઇપણ શાખાના ગ્રાહકોને...

સમગ્ર દેશમાં આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરવા માટે લાઇફલાઇન ઉડાન હેઠ...

કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 175 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અન...

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કોવિડ-19 સામેની લડાઇના સરકારના પ્રયાસોમાં સ...

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેન્દ્રીય ખાતર વિભાગ હેઠળ આવતી અગ્રણી ખાતર કંપની, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) કોવિડ-19 સામેની લડાઇમાં સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલની ...

ખેડૂતો પાસેથી MSP પર કઠોળ/દાળ અને તેલીબિયાની સીધી ખરીદી કરવાની કામગીરી...

નાફેડ અને એફસીઆઈ જેવી સેન્ટ્રલ નોડલ એજન્સીઓ દ્વારા ભારત સરકાર ખેડૂતો માટે વધારે સારું વળતર આપવા આતુર છે. રવિ 2020-21ની સિઝનમાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર અધિસૂચિત ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકડાઉનનાં સમયગાળામાં ખેડૂતોને સમયસર માર્કેટિંગનો ટેકો મળ્યો છે. કોવિડ-19 રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જાહે...

પહેલા અનાજ આપ્યું, હવે વાપરવા રોજના માણસ દીઠ રૂ.8 આપશે

રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે. એક કુટુંબમાં 4 વ્યક્તિ ગણીને તેમના દરેક વયક્તિને રોજના રૂ8 લેખે રૂપાણી આપશે. એપ્રિલ માસ પૂરતા ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કર...

ફોજદારને ખાંસી આવી અને તેઓ 7 દિવસ પોલીસ મથકમાં રહ્યાં, ઘરે ન ગયા

અમદાવાદ, 19 એપ્રિલ 2020 અમદાવાદના દાણીલીમડાના વરિષ્ઠ ફોજદાર વિક્રમ વસાવા કોટ વિસ્તારમાં કરફ્યુ નો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. દ...

રૂપાણીનો કોરોના ટેસ્ટ, તેમના ઘરે કોઈને પણ પ્રવેશ પ્રતિબંધ

વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ છે , તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે એક સપ્તાહ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મુલાકાતીઓને પ્રવેશ નહિં અપાય મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું બુધવારે સવારે તબીબો દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.  તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરી કરે છે. વિડીયો...

રૂપાણી સરકારે માનવતા ને બંધારણ નેવે મૂક્યા, ધર્મના આધારે દર્દીનું વિભા...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધર્મના આધારે વોર્ડ બનાવવામાં આવ્યા છે.  એ બંધારણના સીધે સીધું ઉલ્લંઘન અને માનવતાની હત્યા છે માનનીય હાઇકોર્ટ આ બાબતે સૂઓમોટો લઈને કાર્યવાહી કરે કોરોનાવાયરસ (કોવિડ -૧)): અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસ દર્દીઓ અને શંકાસ્પદ કેસો, જેમાં કોવિડ -૧ 1, માટે ૧૨૦૦ પથારી મૂકવામાં આવ્યા છે, તેમની શ્રદ્ધાના આ...

14 શહોરમાં NCCના 410 સ્વયંસેવક કેડેટ્સ નિયુક્ત કરાયા

ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19માં મુખ્ય 14 નગરોમાં 410 સ્વયંસેવક કેડેટ્સ, 52 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 38 સહાયક NCC ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમોને મુખ્યત્વે ટ્રાફિક સંચાલન, કતાર વ્યવસ્થાપન અને અનાજ વિતરણની કામગીરીમાં નિયુક્ત કરવામાં આવી હતી. વધુમાં આ કેડેટ્સ કોવિડ-19થી બચવા માટે કયા પ્રકારની સાવધાની રાખવી તે અંગે સ્થાનિક લોકોને સ...

અમેરિકામાં એક દિવસમાં 1514 મૃત્યુ, 5 લાખ દર્દી વિશ્વમાં 22 હજારના મોત

વિશ્વમાં ચેપગ્રસ્ત કુલ આંક 100,000, 18 મિલિયન લોકોને પાર કરે છે વિશ્વભરમાં 18 લાખ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. તે જ સમયે, મૃતકોનો આંકડો એક લાખને પાર કરી ગયો છે. અમેરિકામાં કોરોના સંકટને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એકલા યુ.એસ. માં, 5 લાખથી વધુ કોરોના ચેપ છે. તે જ સમયે, વિશ્વમાં 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક દિવસમાં, અમેરિ...

નોઈડામાં કોરોનાવાયરસે ઉથલો માર્યો, ચીનમાં એવું જ થયું, ગુજરાતમાં શું થ...

ઉત્તર પ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લામાં, સારવાર બાદ કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ બે દર્દીઓને ફરીથી ચેપ લાગ્યો છે. બંને દર્દીઓને ફરીથી ગ્રેટર નોઈડા સ્થિત જીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે કોરોનાના અગાઉના બે અહેવાલો નકારાત્મક થયા બાદ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રજા દરમિયાન તેના નમૂનાઓ ફરીથી પરીક્ષા માટ...

VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન

અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે. કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે

માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી

કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે. માછલીઓનું ઉત્પાદન અન...

કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...

નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે. એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...

13 હજાર કેદીઓમાં કોઈને કોરોના થાય તો ? ગુજરાતમાં મહિલા કેદીઓની શું હાલ...

25 માર્ચ 2020 સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે. એડવોકેટ ગોવિંદ ડી.મેરએ...