Sunday, February 22, 2026

Tag: Coronavirus

આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી ‘કોવિડ-19’નો ઉપચાર શોધવાના ...

આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે. કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે...

65 શાકભાજીની લારી બની કોરોના વેચતી લારી

એક સાથે 65 શાકભાજીના ફેરિયાને આવ્યો કોરોના પોઝિટિવ "શાકભાજી લેવા જાવા તો પાણી ની ડોલ લઈને જાવ,શાકભાજી ને અડકશો નહીં શક્ય હોય તો એક અઠવાડિયું શાકભાજીનો ઉપયોગના કરો શાકભાજી ઘેર લાવ્યા પછી, ખાવાના સોડા નાખો ને 2 કાલક મુકી રાખીને પછી ઉપયોગમાં લેવા, કરિયાણા ની દુકાને પણ જવાનું એક વિક ટાળો અને આ એક સાથે કરીશું તોજ શક્ય બનશે" -દક્ષા બેન કમલેશકુમાર પાઠક...

ભારતીય રેલવેએ ફક્ત 20 લાખ મફત ભોજનનું વિતરણ કર્યું

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં અંદાજે 300 સ્થળે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હજારો લોકોને દરરોજ ગરમ રાંધેલું ભોજન આપવા અને તેમની આશા પૂરી કરવા માટે ભારતીય રેલવે સંગઠનો એકજૂથ થયા કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ જરૂરિયાતમંદ લોકોને મફત રાંધેલા ભોજનના વિતરણનો આંકડો આજે બે મિલિયનથી પણ વટાવ...

કોવિડ-19થી સ્વસ્થ વ્યક્તિઓનું રક્ષણ કરવા પદાર્થોના ઇલેક્ટ્રોસ્ટેટિક્સન...

CeNs દ્વારા TriboE માસ્ક વિકસાવાયું, જે ચેપી જીવાણુંઓને રોકવા માટે કોઇપણ બાહ્ય ઉર્જા વગર વીજભારને જાળવી રાખી શકે છે કોવિડ 19 વિરુદ્ધની લડાઇમાં અગ્રીમ હરોળમાં કાર્યરત આરોગ્ય વ્યવસાયિકો દ્વારા વાપરવામાં આવતાં ફેસ માસ્ક ઊચ્ચ ટેકનિકલ ગુણવતા ધરાવે છે, જેના ઉત્પાદન માટે વિશિષ્ટ તજજ્ઞતાની જરૂર પડે છે. જ્યારે સામાન્ય લોકોને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી ...

રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું...

જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખાદ્યાન્નની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 17 એપ્રિલ, 2020 દરમિયાન 1500થી વધારે રેક અને 4.2 મિલિયન ટન ખાદ્યાન્નનું લોડિંગ થયું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 2.31 મિલિયન ટન હતું ભારતીય રેલવે ખાદ્યાન્ન જેવા કૃષિલક્ષી ઉત્પ...

કોવિડ-19 મહામારી સામે લડવા માટે સંરક્ષણ PSU, OFBએ તેમના સંસાધનો કામે લ...

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSU) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ નાગરિક વહીવટીતંત્રને મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP)ની આ મહત્વપૂર્ણ સંસ્થાઓએ આ પ્રાણઘાતક વાયરસને દેશમાંથી ખતમ કરવા માટે પોતાના સંસાધનો, ટેકનિકલ જ્ઞાન અને માનવીય કાર્યબળને સંપૂર્ણ કામે...

પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર

પોસ્ટ વિભાગ આવશ્યક સેવાઓ અંતર્ગત આવે છે અને તારીખ 15.04.2020ના રોજના ગૃહ મંત્રાલયના OM નં. 40-3/2020-DM-I (A)ના ફકરા નંબર -11 (iii)માં આ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ પોસ્ટ સેવાઓ સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ગ્રાહકોને પત્રોની ડિલિવરી, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટ જીવન વીમા આપવા, AePS સુવિધા અંતર્ગત કોઇપણ બેંક અથવા કોઇપણ શાખાના ગ્રાહકોને...

સમગ્ર દેશમાં આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરવા માટે લાઇફલાઇન ઉડાન હેઠ...

કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 175 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અન...

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કોવિડ-19 સામેની લડાઇના સરકારના પ્રયાસોમાં સ...

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેન્દ્રીય ખાતર વિભાગ હેઠળ આવતી અગ્રણી ખાતર કંપની, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) કોવિડ-19 સામેની લડાઇમાં સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલની ...

ખેડૂતો પાસેથી MSP પર કઠોળ/દાળ અને તેલીબિયાની સીધી ખરીદી કરવાની કામગીરી...

નાફેડ અને એફસીઆઈ જેવી સેન્ટ્રલ નોડલ એજન્સીઓ દ્વારા ભારત સરકાર ખેડૂતો માટે વધારે સારું વળતર આપવા આતુર છે. રવિ 2020-21ની સિઝનમાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર અધિસૂચિત ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકડાઉનનાં સમયગાળામાં ખેડૂતોને સમયસર માર્કેટિંગનો ટેકો મળ્યો છે. કોવિડ-19 રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જાહે...

VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન

અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે. કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે

માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી

કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે. માછલીઓનું ઉત્પાદન અન...

ભારતીય સંશોધકોએ નોવેલ કોરોનાવાયરસ જનીનની શ્રેણી પર કામગીરી શરૂ કરી

નોવેલ કોરોનાવાયરસ નવો વાયરસ છે અને સંશોધકો એના તમામ અલગ પાસાંઓની જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે સંસ્થાઓ સેન્ટર ફોર સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (આઇજીઆઇબી), નવી દિલ્હીએ સંયુક્તપણે નોવેલ કોરોનાવાયરસના જનીન...

કોરોના મહામારી શરૂં થઈ ત્યારે ટ્રમ્પનો અમદાવાદનો કાર્યક્રમ કેમ રદ ન કર...

દિલ્હી, 28 એમએઆર 2020 કોવિડ -૧ to નો ભારતનો પ્રતિસાદ પૂર્વ-શક્તિશાળી, સક્રિય-સક્રિય અને ક્રમિક રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યા પહેલા ભારતે તેની સરહદો પર એક વ્યાપક પ્રતિભાવ પ્રણાલી મૂકી દીધી છે (30 મી જાન્યુઆરી) આવતા વિમાન મુસાફરોની સ્ક્રીનીંગ પછી વિઝા સ્થગિત કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રી...

કોરોના વાયરસ મોરબીને ફળ્યો, 15% ધંધો વધ્યો છે, 20-25% સુધી પહોંચશે

રાજકોટ 12 માર્ચ, 2020 જ્યારે કોરોનાવાયરસથી આરોગ્ય અને અર્થતંત્ર બંને દ્રષ્ટિએ વિશ્વના મોટા દેશોને અસર થઈ છે, તે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે ફાયદાકારક હોવાનું બહાર આવ્યું છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અને ભારતના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે જાણીતા, કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી, છેલ્લા બે મહિનામાં 15% નો વૃદ્ધિદર જોવા મળ્યો છે. ...