Tag: Correspondence
લૂ જેવા સહેજ પણ લક્ષણ જણાય તો કર્મચારીને રજા આપવા આદેશ
ગાંધીનગર, 2 એપ્રિલ 2020
લૂ જેવા રોગોના લક્ષણો ધરાવતાં કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) , લૂ જેવા લક્ષણો જણાય તો Home quarantine કે self - quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self quarantine માટે સૂચના પણ આપવી. ગુજરાત માટે આ એક વિક્રમ છે.
કોઈ કર્મચારી, અધિકારીને લૂ ...