Monday, February 3, 2025

Tag: Crime-court

ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...

કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે. ઘટના એક ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...

અમદાવાદમાં દવાખાનામાં દારૂ મળ્યો, પોલીસે દવા-દારૂ કર્યા

અમદાવાદમાં ઓઢવ-બાપુનગર કામદાર વીમા યોજનાના દવાખાનામાં જ દારૂનું કટીંગ કરી તેનું નાગરવેલ હનુમાન  તરફ વેચાણ કરતા પકડાયા. ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરી છે. કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ ...

2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...

નવા ઠાકુરિયા દ્વારા * વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...

રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...

નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓના નાટક, ડિજિટલ લોકરનો પાસવર્ડ નથી આપતી, અન...

અમદાવાદઃતા:24 ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમના ગોળખધંધા સામે આવી ગયા છે, પોલીસે 2 સંચાલિકા ઓની ધરપકડ કરી લીધી છે, જ્યાંથી એક ડિજિટલ લોકર મળી આવ્યું છે, જેને એફએસએલમાં મોકલી આપ્યું છે, આ લોકરમાં એક મોબાઇલ સહિત કેટલીક મહત્વના કાગળો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને ખોલી શકાયું નથી, પકડાયેલી સંચાલિકાઓ લોકરનો પાસવર્ડ પણ આપતી ન...

બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ

કે. ન્યૂઝ, અમદાવાદ,તા.21 ગઈકાલે સુરત, આજે અમદાવાદ અને ફરીથી સુરત એમ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સરકારી સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બન્ને શહેરોમાં અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રાખી છે. અકસ્માત બાદ બન્ને શહેરોમાં એકબીજા પર દોષારોપણની ક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, મોટાભાગના લોકો એવું માને છે કે, સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બેફામપણે બસ ચલાવવામાં આવે ...

પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી

પૂર્ણિયા,તા.૧૯ બિહારના પૂર્ણિયા જિલ્લાના એક ગામની પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી છે જેને જાણીને તમને વિચાર આવશે કે શું એક લોકતાંત્રિક દેશમાં આજે પણ આવું થાય છે. પંચાયતે યુવક-યુવતીને ભરી પંચાયતમાં લાકડી વડે માર તો મરાવ્યો એટલું જ નહીં પરંતુ તેમને થૂંક પણ ચટાવ્યું. પૂર્ણિયાના બરહરા કોઢીના વરુણા ગામમાં પંચોના આદેશ પર ભરેલ...

નડાબેટ પાસે રાધનપુરના ડેલાણાના પરિવારની કાર પલટી, એકનું મોત

રાધનપુર, તા.૧૦ રાધનપુર તાલુકાના ડેલાણા ગામનો આહીર પરિવાર શનિવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઇ પરત ફરતાં નડાબેટ નજીકના રણમાં આકસ્મિક કાર પલટી ખાઈ ગઈ હતી. બીએસએફ જવાનોએ પલટી ગયેલી કારમાંથી બે બાળકો અને બે મહિલાઓ અને એક આધેડને બહાર કાઢી 108 મારફત સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું...

મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો

ઉના,તા.10 ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો. ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પં...

ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ

રાજકોટઃતા:10 કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્ય...

અસલાલી રિંગ રોડ ઉપરથી માથા વિનાની લાશનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, તા. 9. અમદાવાદ શહેર નજીક આવેલા અસલાલીથી હાથીજણ જવાના માર્ગ પરથી એક અઠવાડિયા પૂર્વે એક માથા અને આંગળીઓ વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આવી ક્રૂરતા પૂર્વક થયેલી હત્યા જોઈને  ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના અંગે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગોમતીપુરના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગ...

પાટણમાં ભાઈ-ભત્રીજીની હત્યારી કરનારી યુવતીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ...

પાટણ, તા.08  પાટણમાં ભાઇ અને ભત્રીજીને ધતુરાનો રસ અને સાઇનાઇડ આપી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહિનાઓ પછી નવું વર્ષ શરુ થઇ ગયું પણ હજું ફોરેન્સિક લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો નથી. દરમ્યાન હત્યા કરનાર ડેન્ટીસ્ટ આરોપી કિન્નરી પટેલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી છે. પાટણના રહીશ અને અમદાવાદ ખાતે રહેતા પરિવારની ડેન્ટીસ્ટ દિકરી કિન્નરી પટ...

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ગુમ થયેલા તેમના મોબાઈલમાં શું રાઝ છે ?

કચ્છ, તા.૦૮ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળી...

ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...

गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन

गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...