Tag: Cultivation
વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી
દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022
અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...
તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ...
ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020
ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે.
ગુજરાતના વિજ્ઞાનીઓએ શ...
સુરજમુખીની ખેતીમાં ગુજરાત ફરી એક વખત અવલ્લ બની શકે છે
ગાંધીનગર, 17 એપ્રિલ 2020
ગુજરાતમાં સૂર્યમુખી-સનફ્લાવરની ખેતી હવે સદંતર બંધ થઈ ગઈ છે. દેશના અડધા પ્રદેશોમાં તેની ખેતી થાય છે. વર્ષે રૂ.1500 કરોડની ખેત પેદાશ ધરાવતાં પાક સૂર્યમુખીનું ગુજરાતમાં હાલ કોઈ ઉત્પાદન થતું નથી. ગુજરાત જે રીતે તલ, મગફળી, એરંડીના તેલમાં અવલ્લ છે તેમ સૂર્યમુખીના તેલમાં 0 છે. ખેતી નેસ્તનાબૂદ થઈ જવી તે ગુજરાત માટે એક અનોખો વિક્...
તરબૂચના બી ની ખેતી, લોકોનું આરોગ્ય સારું કરી શકે
આણંદ : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી...
13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી
અમદાવાદ, તા. 10
સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...
ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના મૂલ્યવર્ધન અને માર્કેટીંગ શૃંખલા સુદ્રઢિકરણ કા...
ગાંધીનગર, તા.૧૬
ગાંધીનગર ખાતે ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના ખરીદ-વેચાણને સુગમ બનાવવા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સચિવની એક કાર્યશાળા સંયુક્ત ઉપક્રમે તા.૧૬/૧૦/૨૦૧૯ના રોજ યોજવામાં આવી હતી.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને કૃષિ વિભાગના નિયામક, ખેત બજાર અને ગ્ર...
સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં
ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...