Thursday, July 17, 2025

Tag: dam

બંધો બનાવીને ટપક સિંચાઈ ફરજિયાત કરાય તો ગુજરાતમાં દુષ્કાળ ન પડે  

ગાંધીનગર, 17 જૂન 2021 જ્યારે ચોમાસુ નિષ્ફળ જાય છે ત્યારે 52 ખેડૂતોને ખાતર, મહેનત, જમીનનું ભાડું, દવા, મજૂરી, ટ્રેક્ટરનું ભાડું મળીને કુલ આખા ગુજરાતમાં 2016માં 17 હજાર કરોડનું નુકસાન થતું હતું હવે તે 2021માં 20 હજાર કરોડ થાય છે. આમ વ્યક્તિ દીઠ 38થી 40 હજારનું ખર્ચ આવે છે. દુષ્કાળમાં સરકારને લગભગ એટલું જ ખર્ચ આવે છે. આમ જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ...

અડધી સદીની અધુરી નર્મદા યાત્રા

ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સા...

ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે  સરેરાશ ૮૪  ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૨૦૪  જળાશયોમાંથી ૩૪  જળાશયો ૨૫  થી ૫૦  ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦  જળાશયો છલકાઈ ગયા  છે. 30 જળાશયો ૭૦  થી ૧૦૦  ટકા તેમજ 30 જળાશયો ૫૦  થી ૭૦  ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...

દાંતીવાડાના હડમતીયા ડેમમાં પાણી આવતાં લોકોમાં ખુશી

દાંતીવાડા, તા.૧૨ દાંતીવાડા તાલુકામાં ત્રણ ડેમ આવેલા છે, જે પૈકીઆજ રોજ તાલુકાના ડેરી ગામમાં આવેલા હડમતીયા ડેમમાં પાણીની આવક થતાં આજુબાજુના ગામોમાં કૂવા અને બોરવેલોમાં પાણી ઊંચા આવવાની આશા પ્રવર્તી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દાંતીવાડાના અંતરીયાળ વિસ્તારમાં આવેલો આ ડેમ આજુબાજુમાં આવેલા ડેરી, હરીયાવાડા, ઓઢવા, શેરગઢ, રાણોલ, તાલેનગર, ભીલાચલ, રાજકોટ જ...

મચ્છુ ડેમ હોનારતને ચાળિસ વર્ષ પૂર્ણ થવા છતાં મોરબીવાસીઓના ઘા રૂઝાતાં ન...

આજે ઉદ્યોગનગરી તરીકે મોરબી જગવિખ્યાત છે પરંતુ મોરબી શહેર ને બે આફતોએ ઘમરોળી છે તેની યાદ માત્રથી મોરબીવાસીો ધ્રુજી ઉઠે છે. સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારી પહેલી આફત આજના દિવસે 1979માં આવી હતી એટલેકે અગિયાર ઓગષ્ટ 1979ના આ કાળમુખા દિવસે મોરબીવાસીઓને તહસનહત કરી નાંખ્યા હતાં. આ હોનારત મચ્છુ ડમ હોનારત હતી. આજે ચાળિસ વર્ષ વિતવા છતાં પણ મોરબીવાસીઓને તેમના આત...

રાજયમાં સરેરાશ ૬૨.૬૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૯ જળાશયો છલકાયા

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય ...

હનુમાનજીને આદિવાસી ગણાવનાર સાઈ ગાંધીઆશ્રમ કેમ પહોંચ્યા

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇએ અમદાવાદ આઇઆઇએમ અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આઇ.આઇ.એમ.ના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ, જમવાની સુવિધા શિષ્યવૃત્તિ, ઉપલબ્ધ બેઠકો  વગેરે અંગેની જાણકારી મેળવી સાંજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પોતાના શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા હતા. આશ્રમ...

રાજયમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાય...

સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા પાણી ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા.૩૧ જુલાઇ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૪૦.૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫ થ...

નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ  

વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપ...

૨૯,૨૩૧ કિ.મી. લંબાઇની નર્મદા પ્રશાખા નહેરને ભૂગર્ભ પાઇપલાઇનથી પૂરી કરી...

ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે. જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે. ભૂગર્ભ પાઈપ માટે 1 હજાર કરોડ સહભાગી સિંચાઇ યોજના અન્વયે ...

૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?

નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...

6.5 રિક્ટર સ્કેલ વાળો ધરતી કંપ આવે ત્યાં સુધી નર્મદા બંધ સલામત

સરદાર સરોવર ડેમ નજીક આવેલ ધરતીકંપ અંગે પ્રસિધ્ધ-પ્રસારિત થયેલા અહેવાલો સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., વડોદરા ખાતેના ડેમ વિભાગના  મુખ્ય ઇજનેરશ્રી દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ- ગાંધીનગર તરફથી જણાવ્યાનુસાર ધરતીકંપ તા.૧૮/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૨:૧૫ કલાકે(મોડી રાત્રે) આવ્યો છે અને રિક્ટર સ્કેલ અનુસાર ૩ની તિ...

નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ

નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ...

નર્મદા બંધ: કોની હતી ભૂંડી સરકાર અને કઈ સરકાર હતી કૃપાળુ?

56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારોએ નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોના પુનઃવસન અને પર્યાવરણના મ...