Thursday, April 17, 2025

Tag: death

અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત

પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...

કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં

અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર  કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે. 1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...

કાંચીડાને કારણે બે વીજકેબલ ભેગા થતા વાયર નીચે પડતાચાર ઢોરના મોત

જામનગર,તા.10 જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં ૧૧ કે.વી. નો એક વીજ કેબલ અચાનક જ તૂટી પડયો હતો આ સમયે ગૌચરની જમીનમા ચરી રહેલી એક ગાય તથા ત્રણ વાછરડાના વીજશોક લાગવાથી બનાવના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ બનાવની જાણ થતા ગૌપ્રેમીઓ ભેગા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવની વિગત અંગે ગામલોકોએ વીજ તંત્રને જાણ કરતા કાલાવડ ગ્ર...

બાસ્પામાં જૂથ અથડામણમાં 1ની હત્યા 5 આરોપી ઝડપાયા, સમી પીએસઆઈ સસ્પેન્ડ

સમી, તા.01 સમી તાલુકાના બાસ્પા ગામે બેસતા વર્ષના દિવસે સવારે કનીજ ચાર રસ્તા પર નાડોદા અને દરબાર જ્ઞાતિના યુવાનો વચ્ચે ઝગડો ગયા બાદ મામલો શાંત પડ્યો હતો પણ બપોરના સુમારે ગામમાં બન્ને જુથોના ટોળાઓ સામસામે આવી જતાં લોહીયાળ ધીંગાણું ખેલાયું હતું જેમાં નાડોદા યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ થઈ હતી. હત્યાને પગલે પત્થરમારો, વાહનોની ...

ભેમપોડામાં ડિપ્થેરીયાથી બાળકનું સારવાર દરમિયાન મોત

માલપુર, તા.01  માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકને આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડિપ્થેરિયાથી બાળકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ માલપુરના સર્વેક્ષણ દરમિયાન ...

હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ખાળકૂવો ધસી પડતાં યુવકનું મોત

હિંમતનગર, તા.૨૫ હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે બપોરે એક એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાના ખોદકામ દરમિયાન બાજુનો ખાળકૂવો ધસી પડતા યુવકનુ દટાઇ જવાને કારણે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે સવારે શ્રીરાજ એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાનુ ખોદકામ ચાલુ કરાયુ હતુ. અનિલ બાબુભાઇ...

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષે નિધન

ગાંધીનગર, તા. 25 ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું આજે અમદાવાદમાં 82 વર્ષની વયે અવાસન થયું છે. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યપ્રધાન બન્યા હતા. દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો. મુંબઈની એલફિ...

ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?

ગાંધીનગર,તા:20 ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા, વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા, દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ, રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી, કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવ...

પુત્રને ત્યાં વાસ્તુનાં પ્રસંગમાં હાજરી આપીને પરત આવતાં પિતાપુત્રનું ...

અમરેલી,તા:૧૮ અમરેલીના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મા તમાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતાપુત્રના 108 ઘ્વાારા ધંધુકા ખાતે પી.એમ અર્થે બન્નેી મૃતદેહને ખસેડવામા આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જયને કાર્યવાહી હાથ ધરી હતી મળેવી વિગતો મુજબ અમરેલી જીલ્લાના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા ...

દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન

અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા મહેસાણા, તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...

ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું

ડીસા, તા.૧૪ દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે ...

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાથી વધુ 3ના મોત, વધુ 7 શંકાસ્પદ કેસ મળી આવ્ય...

પાલનપુર, તા.14 ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાને લઇ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી જવા પામી છે અને તેને લઇને તપાસ હાથ ધરતા વધુ 7 કેસ શંકાસ્પદ મળ્યા છે. જેમાં 4 બાળકોના મોત થયા છે. જ્યારે રવિવારે પણ બે બાળકો સારવાર હેઠળ રાખ્યા છે. જેથી જીલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓ ધાનેરામાં આવી ડીપ્થેરીયા બાબતે તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકામાં એક સપ...

ITI નજીક ટ્રકની પાછળ ટ્રક ટકરાતાં પાછળના ટ્રકચાલકનું મોત

હારિજ, તા.૧૨  હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવ...

નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું

પાલનપુર, તા.૧૦  થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે. થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...

108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત

 રાજકોટઃતા:૦૯108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી...