Tag: DGP R.B. Shri Kumar
આગામી વિધાનસભા સત્રમાં ટેબલ પર અહેવાલ મૂકવામાં આવશે
અમદાવાદ, તા. 06
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરનાર નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ કરવા મુદ્દે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી વિધાનસભા સત્ર દરમિયાન આ પંચનો બીજા ભાગનો રિપોર્ટ મૂકવામાં આવશે.
નાણાવટી અને મહેતા પંચના બીજા ભાગના રિપોર્ટમાં ગોધરા ટ...