Sunday, September 7, 2025

Tag: education

સોમનાથ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ આઈટી કવીઝ સ્પર્ધાનું આય...

પ્રભાસપાટણ, તા.૧૧ સોમનાથ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોના બાળકોનું ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી સબંધી જ્ઞાનને બહાર લાવવાના હેતુથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને કર્ણાટક રાજયના વિજ્ઞાન બાયોટેકનોલોજી વિભાગના સંયુકત ઉપક્રમે દેશભરમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઇ.ટી. કિવઝ ર૦૧૯નું આયોજન કરવામાં આવેલ. મુખ્ય મહેમાન ...

સાણંદની ઝોલાપુરની 16 શિક્ષિકા પર ગ્રામજનોનું દમન

અમદાવાદ, તા.11 સુરક્ષિત અને સલામત ગુજરાતની મોટી મોટી વાતો કરતી વિજય રૂપાણીની સરકારમાં મહિલાઓની સુરક્ષાની ધજ્જિયાં ઊડાવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના તાબા હેઠળનું શિક્ષણ ખાતું તદન ખાડે ગયું હોય એવી સામાન્યજનને કંપાવી દેનારી ઘટના તેમના જ મતવિસ્તારમાં બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અ...

ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા

મોડાસા, તા.૦૬ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી  નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...

ડિપ્લોમાં એન્જિનિયરીંગની સ્વનિર્ભર કોલેજોમાં 20 હજાર બેઠકો ખાલી રહેવાન...

અમદાવાદ,તા.5 ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર કોલેજોમાં ખાલી પડેલી અંદાજે ૩૦ હજાર જેટલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવ્યા બાદ કોલેજોએ જે તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને હાલમાં ફાઇલો પ્રવેશ સમિતિને સુપ્રત કરવાનુ શરૂ કરી દીધુ છે. ફાઇલ સુપ્રત કરવાનો આજે છેલ્લો દિવસ છે. આમ છતાં આજે કુલ ૭...

ફિટ ઈન્ડિયાનાં ગાણાં ગાતા મોદીએ જ રાજ્યમાંથી વ્યાયમ શિક્ષકોનો એકડો કાઢ...

ગાંધીનગર, તા.02 ફિટ ઈન્ડિયા કાર્યક્રમ દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકારે શરૂ કર્યો છે પણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખા...

અમીરગઢના કાકવાડા ગામના બાળકો જીવના જોખમે નદી પાર કરી ભણવા મજબૂર

અમીરગઢ, તા.૩૧ અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પાર કરીને વિધાર્થીઓને જોખમી સ્થિતિમાં અભ્યાસ  માટે  જવું પડે છે. ચોમાસામાં વરસાદને પગલે નદીમાં પાણી આવતા ગામ નજીકના પરામાં રહેતા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ નદી પાર કરીને ભણવા જઇ રહ્યા છે. નદી પાર કરતા કુમળી વયના બાળકો તણાઇ જવાની બીક વચ્ચે અભ્યાસ કરવા મજબૂર હોવાનું સામે આવ્યુ છે. શ...

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી ઓનલાઇન કરવાન...

અમદાવાદ,તા.1 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવનાર છે. કુલ 26 બેઠકો માટે સમગ્ર ગુજરાતમાંથી 50 હજારથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં હોય છે. સામાન્ય રીતે જયારથી બોર્ડની ચૂંટણી શરૂ થઇ ત્યારથી ઓફલાઇન એટલે કે પરંપરાગત પધ્ધતિથી મતદાન કરવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની ...

સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા

અમદાવાદ, તા. ૧ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...

6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200ન...

આરટીઈનો અનાદર કરતી શાળાઓ સામેના કેસમાં 26મી ઓગસ્ટે સુનાવણી

અમદાવાદ,મંગળવાર રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ...

ફી કમિટીએ રાજયની નવી મંજુર થયેલી 23 ટેકનિકલ કોલેજોની ફી જાહેર કરી

રાજયની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી રચવામાં આવેલી ફી રેગ્યુલેટરની કમિટી દ્વારા ચાલુવર્ષે ગતવર્ષ 2018-19 મંજુર થયેલી આર્કીટેક, ફાર્મસી, ઇજનેરી, એમ.ઇ., એમ.ફાર્મ, એમબીએ- એમસીએ સહિતની કુલ 20 સંસ્થાઓની નવી ફી જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાઓ આગામી વર્ષ 2019-20ના વર્ષ દરમિયાન આ ફી વિદ્યાર્થીઓ પાસેથી લઇ શકશે. આ ફીમાં તમામ પ્રક...

આર્થિક અનામત માટે બીએડ કોલેજોમાં 126 વિદ્યાર્થીઓએ અરજી કરવા છતાં માત્ર...

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ૪૬ જેટલી બી.એડ કોલેજોની ૩૭૦૦ બેઠકો પર બે રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા પ્રવેશ કાર્યવાહીના પ્રારંભમા આર્થિક અનામત  કેટેગરી લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવી ન હોવાના કારણે પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવામાં આવી નહોતી. વિદ્યાર્થીઓએ આ બેઠકો ભરવા મા...

કેસીજીના કો-ઓર્ડનેટર એ.યુ.પટેલના અધ્યક્ષસ્થાને બનેલી કમિટીની એક બેઠક મ...

ડિગ્રી ઇજનેરીમાં હાલમાં ૩૯ હજાર બેઠકો ખાલી પડી છે આજ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ખાલી બેઠકોનો આંકડો દરવર્ષે સતત વધતો જાય છે. આ સ્થિતિ ચાલુ રહે તો આગામી દિવસમાં અનેક કોલેજો બંધ કરવી પડે તેમ છે. ભૂતકાળમાં અનેક સંચાલકોએ વિદ્યાર્થીઓ ન મળવાના કારણે કોલેજો બંધ કરી દીધી છે. સરકારે ચાલુ વર્ષે ખાલી પડતી બેઠકોની સમસ્યાને ગં...

ડિપ્લોમા એન્જિનિયરિંગનો તા.10મીથી શરૂ થનારો ઓફલાઇન રાઉન્ડ સ્થગિત કરી દ...

ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 39 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠકોમાં ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમને સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામ...

ગુજરાત યુનિવર્સીટીના ખાસ પદવીદાનમાં કુલ 8553 વિધાર્થીઓને ડિગ્રી એનાયત

ગુજરાત યુનિવર્સિટીમાં આજે સ્પેશ્યલ કોન્વોકેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ ફેકલ્ટીના મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કોમર્સ એટલે કે વાણિજય વિદ્યાશાખાના ૩૭૧૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી હતી. આજે સ્પેશ્યલ પદવીદાન હોવાના કારણે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓએ જ ઉપસ્થિત રહીને ડિગ્રી મેળવી હતી. જયાર...