Tuesday, June 24, 2025

Tag: ELECTION

પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...

રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા. અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...

જામજોધપુરમાં પણ ખાતર કૌભાંડ, રાજ્યવ્યાપી બન્યું

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ધ્વારા જામજોધપુરના ડેપો પર ખાતરની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો. . જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ...

વાસણ આહિરની સેક્સ ટેપનો પ્રશ્ન પૂછાતાં જ મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પક...

ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા. પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્...

ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...

વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી છે

કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા  માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે  મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધા...

85 ટકા ગુજરાતીઓને નોકરી આપવાની વાત ભૂલી રાજકારણ રમતો અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલા...

અલ્પેશે પઢાવેલું ધારાસભ્ય ઝાલા બોલે છે, કોંગ્રેસ ધક્કા મારે છે 

ઉત્તર ગુજરાતની 4 અને ગાંધીનગરની બેઠકમાં કોંગ્રેસને ધક્કા મારી ગુજરાતમાંથી કાઢવાનું કામ કરનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા હવે કહે છે કે, કોંગ્રેસ અમને ગણકારતી નથી અને હાંકી કાઢે છે. એક તો તેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે અને હવે તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર નાંખી રહ્યાં છે. ખરેખર ગુજરાતનું રાજકાણ હવે છેલ્લી પાયરી પર બેસી ગયું છે. લોકસભામ...

અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...

અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...

ગઢડા સ્વામી. મંદિરમાં ગોલમાલ ? ફેર ગણતરી કરો, મોદીની ટીકા ભારે પડી ?

ગઢડા ગોપીનાથજી મંદિરમાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ સમર્થક એસપી સ્વામીએ સત્તા ગુમાવી છે. 13 વર્ષ બાદ દેવપક્ષ સત્તામાં આવ્યો છે. અગાઉ એસ. પી. સ્વામીએ ભાજપની અને નરેન્દ્ર મોદીની વાજબી અને સાચી ટીકાઓ કરી હતી. જેઓ કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. વળી તેમણે મતગણતરીમાં ગોલમાલ થઈ હોવાની શંકા ઊભી કરીને ફેર મતગણતરી કરવામી માંગણી કરી છે. મંદિ...

ખાંટ કોંગ્રેસ સાથે હતા તેથી ધારાસભ્ય પદેથી તગેડી મૂકાયા – કોંગ્ર...

અપક્ષ ધારાસભ્ય  ભુપેન્દ્ર ખાંટના સસ્પેન્શન મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોરવા હડફની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયારી શરૂ કરશે. જે રીતે મોરવાહડફમાં ચુકાદો આવી ગયો છે અને ખાંટ જે ધારાસભ્ય બન્યા હતા, તેમણે આદિવાસી હોવાનો ખોટો દાખલો આપ્યો હતો અને તેને કારણે તેમની ચૂંટણી રદ્દ થઇ છે, આ સીટ ખાલી પડી છે અને આવ...

મીમીક્રી નહીં કરતાં નહીંતર અમદાવાદ પોલીસ પકડી જશે

ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજ...

અલ્પેશ ઠાકોરને બોલાવીને વિધાનસભાના અધ્યક્ષ જવાબ માંગશે

અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હાંકીકાઢવા માટે કોંગ્રેસે માંગણી કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રીવેદીએ જાહેરાત કરી છે કે તેઓ અલ્પેશ ઠાકોરને બોલાવશે. તેમની સમક્ષ કોંગ્રેસે માંગણી કરી છે કે ઠાકોર હવે તેમના પક્ષમાં નથી તેથી તે ધારાસભ્ય પદે રહેવા માટે નાલાયક છે. તેથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરી દેવામાં આવે. તે અંગે અધ્યક્ષ...

રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...

સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...

ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ

31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...