Sunday, May 31, 2026

Tag: Eye Transplant

દાનમાં મળેલા 60 ટકા નેત્રો પ્રત્યારોપણ માટે યોગ્ય હોતા નથી

ગાંધીનગર,તા.9 ગુજરાતમાં દાનમાં મળેલી આંખોમાં 50 ટકાથી વધુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થઈ રહ્યા નથી. જો ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તો આંખ જલ્દીથી ખામીયુક્ત બને છે. જોકે દાનમાં આંખોનો સરેરાશ ઉપયોગ સામાન્ય રીતે 30 ટકા કરતા ઓછો હોય છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી સારી પસંદગી ગુણવત્તા યુક્ત આંખો મેળવવાની હોય છે, જે સુરક્ષિત ટ્રાન્સપ્લા...