Tuesday, June 24, 2025

Tag: Farmer

ખાંડ મિલો પર ખેડૂતોની 16,000 કરોડ રૂપિયા બાકી, ગુજરાતના ગરીબ ખેડૂતોના ...

શેરડી પકવતા ખેડુતોને ચાલુ ખાંડની સિઝનમાં સારી નિકાસ છતાં કોઈ ફાયદો થયો નથી. કેમ કે સુગર મિલો પર દેશભરના શેરડીના ખેડૂતોના રૂ.16,000 કરોડ આપવાના બાકી છે. યોગીની ભાજપ સરકારના ઉત્તર પ્રદેશના ખેડુતોના બાકીના રૂપિયા 11,000 કરોડ છે. સુગર ઉદ્યોગને યોગી સરકાર તરફથી અનુદાનની ચુકવણી થઈ નથી. તેથી હાલત ખરાબ છે. ગુજરાતના ખેડૂતોના પણ કોરોડો રૂપિયા બાકી છે. કેન...

સરકારને ખબર જ ન હતી કે અધિક મહિનો છે, 13 લાખ નહીં 25 લાખ હેક્ટરમાં ખેત...

21 ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો ચે. 1 ઓક્ટોબરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ નોંધણી ચાલુ રહેશે. 20 કિલોના રૂ.1055ના ભાવથી ખરીદી 90 દિવસ સુધી ચાલશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે. સામાન્ય રીતે લાભપાંચમથી...

3 મહિનામાં 2.32 લાખ ટન અનાજ ભરી શકાય એવા 1.6 લાખ ખેતરમાં ગોડાઉન બનાવવા...

એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજનામાં રૂ. 30 અને કિસાન પરિવહન યોજનામાં ખેડૂતને રૂ.75 હજાર સુધી આપે છ...

ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો

દ્વારકા, 9 સપ્ટેમ્બર 2020 https://youtu.be/UvUBlwJDWHk ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત ગુજરાતની ભાજપની સરકારે કરી છે. તેનાથી ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવે છે. સરકારના નિર્ણય પર લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને પ્રતિક્રિયા આપી છે. તેમના મતે સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતરી લીધા છે. કિલોએ માત્ર રૂ.1.85નો ભાવ વધારાયો પાલભાઈ આંબલીયા ...

સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020 "સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન,  ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...

લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં ...

ગાંધીનગર, 7 સપ્ટેમ્બર 2020 કૃષિ વિભાગે ચોમાસુ પરું થવાની તૈયારીમાં છે ત્યારે ઉત્પાદનના આંદાજો જાહેર કરીને ખેડૂતોને પડતા પર જોરથી પાટું મારી દીધું છે. તમામ પાકમાં લીલા દુષ્કાળ જેવી હાલત છે. 10થી 30 દિવસ સુધીના સતત વરસાદના કારણે અડધા ગુજરાતના ખેતરોમાં તૈયાર થયેલા પાક સુકાઈ ગયા છે. ત્યારે તેનું ઉત્પાદન થઈ જવાનું છે એવું ધારી લઈને કૃષિ વિભાગે અંદાજો...

દેશનું પહેલું છોડનું ક્વોરેન્ટાઇન સેન્ટર ઉત્તરાખંડમાં બનાવવામાં આવશે, ...

સરકાર વિશ્વવ્યાપી કોરોના રોગચાળાના યુગમાં કૃષિ અને બાગાયતીના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિદેશથી આયાત કરેલા છોડને પણ અલગ રાખશે. ઉત્તરાખંડમાં દેશનું પ્રથમ પ્રકારનું પ્લાન્ટેશન મટિરિયલ ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવનાર છે. પ્લાન્ટના ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપવા માટે સરકારે 20 એકર જમીનની પણ શોધ શરૂ કરી છે. સરકાર દહેરાદૂન, તેહરી, નૈનીતાલ, હરિદ...

તુવેરની ઓર્ગેનિક ખેતી માટે કૃષિ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક પદ્ધતિ વિકસાવી, 1...

ગાંધીનગર, 6 સપ્ટેમ્બર 2020 જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હવે ગુજરાતનું કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધું ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં તુવેરનું ઉત્પાદન સૌથી વધું થાય છે તે દક્ષિણ ગુજરાતમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા હતા. ...

04 સપ્ટેમ્બર 2020 સુધીમાં ખરીફ પાકનું વાવેતર 1095.38 લાખ હેક્ટર વિસ્તા...

ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. દિલ્હી, 4 સપ્ટે 2020 ખરીફ 2020 ની વર્તમાન સીઝનમાં 1095.38 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થયું છે. ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. ખરીફ પાકના ક્ષેત્ર વૃદ્ધિ પર કોવિડ -19 ની કોઈ અસર ...

ગુજરાતની ખેતી અને ખેડૂત કઈ તરફ જઈ રહ્યાં છે તે જરા આ આંકડા પર નજર નાંખ...

ગુજરાતની જમીનનો ખેડૂતો કેવો ઉપયોગ કરી રહ્યાં છે તે વાવેતર પૂરું થયા પછી સ્પષ્ટ થયું છે. કૃષિ વિભાગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે હવે વાવણી પૂરી થઈ છે. છેલ્લે દિવેલાનું વાવેતર થયું છે. જોકે, ખાદ્ય પદાર્થો કરતાં કોમર્શિયલ પાક વધું જોવા મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી માણસના જીવન આવશ્યક પાક છે. જેનું વાવેતર માંડ 25 ટકા છે. તેની સામે કોમર્શિયલ પાક લગભગ 75 ટક...

રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અં...

ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં એક તરફ ગુજરાતમાં પાકને નુકશાનનાં સર્વે અને સહાયની જાહેરાત કરાઈ હતી અને બીજી તરફ ખરીફ સીઝનનાં પહેલા આગોતરા અંદાજને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અધધ... 54.65 લાખ ટન થવાનો અંદાજ મુકયો છે. જે ગત વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વ...

કૃષિ પાકને 33 ટકા નુકસાનીનું વળતર અપાશે પણ તે ખેતરમાં મોલ સુકાયો હોય ત...

ગુજરાત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 2 સપ્ટેમ્બર 2020એ નિર્ણય લીધો છે કે, ભારે વરસાદને કારણે જે ખેડૂતોને પોતાના ખેતી પાકોનું નૂકશાન થયું છે તેમને રાજ્ય સરકાર SDRFના ધોરણે સહાય ચૂકવાશે. આગામી 15 દિવસોમાં નૂકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે. કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો, સાંસદો, આગેવાનોએ ચાલુ વર્ષ ખરીફ ઋતુમાં ખેતી પાકોને થયેલા નૂકશાનમાં ખેડ...

શેરડીની સેન્દ્રીય ખેતીથી હેક્ટરે 2.50 લાખનો નફો મળી શકે છે: સંશોધન કરન...

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020 કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે. સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે....

ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી ...

ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...

હાઈડ્રોપોનિક્સ ખેતી કરતાં પહેલાં સાત વખત વિચારજો, આ ખેડૂતે બંધ કરી

ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020 25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્...