Tag: Farmer
ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા
અમદાવાદ,તા.26
આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે. આધુનિક મ...
મેઘરાજાએ વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિય...
વડાવળ, તા:23 બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પાછોતરા વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. જે સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીઓને તાત્કાલિક સર્વ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ વીમા કંપનીઓની બેદરકારી સામે આવી રહી છે.
આ બાબતે કેટલાંક ખેડુત...
આરોગ્ય માટેના વિવિધ ફાયદાઓ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્...
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર આ વર્ષે જાન્યુઆરીમાં 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક અમદાવાદની બજારમાં મુક્યું હતું. અને હવે સારો પ્રતિસાદ મળતા અમુલ આવતા સપ્તાહે તેને ભારત દેશમાં માં લોન્ચ કરશે. હાલમાં અમુલ કચ્છની સરહદ ડેરી મારફત ઊંટ પાલકો પાસેથી રોજનું અંદાજે 2000 લીટર દૂધ ખરીદ કરે છે કચ્છની સરહદ ડેરીના ચેર...
તીડથી બચવા ઢોલ વગાડો, મોટેથી બુમો પાડો: પરસોત્તમ રૂપાલા
કચ્છમાં તીડનું આક્રમણ બાડમેરથી રણ રસ્તે થયું છે, કચ્છમાં રાજસ્થાનથી રણ રસ્તે થયેલા તીડનાં આક્રમણ'ને પગલે કચ્છના ખેડૂતોમાં ચિંતા, ભય અને ઉચાટ પ્રવર્તી રહ્યા છે, ત્યારે રાજય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન પરશોત્તમ રૂપાલા પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે પહોંચ્યા હતા. કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષ પછી સારો વરસાદ પડ્યો છે જેને પગલે પા...
ડાબર ઇન્ડિયા, ધૂળમાં પડેલો હીરો : ટૂંકા ગાળામાં પણ નફો અપાવી શકે
અમદાવાદ, રવિવાર
ડાબર ઇન્ડિયાના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. શહેરી વિસ્તારોની સીમાઓ વટાવીને ગ્રામીણ વિસ્તારમાં પણ તેના ઉત્પાદનોની ડિમાન્ડ વધી રહી છે. હેલ્થ પ્રોડક્ટ્સ વેચતી આ કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો આ હકીકતની ચાડી ખાય છે. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કુલ વેચાણ નવ ટકા વધીને રૂા.2273.29 કરોડ થયું હતું. જૂન 2019માં પૂ...
મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા
હિંમતનગર, તા.૧૫
માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...
મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા
હિંમતનગર, તા.૧૫
માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...
ઉપજ ઉતારાના બ્રાઝીલ-અમેરિકન અંદાજ મકાઈ માટે મંદી સૂચક
મુંબઈ, તા. ૧૧
અમેરિકા અને બ્રાઝીલના મકાઈ ઉપજ (યીલ્ડ) અને ઉતારો (ઉત્પાદન) આ બે બાબત અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નાં ઓક્ટોબર ક્રોપ અહેવાલની મુખ્ય ઘટના રહી. અલબત્ત, આ અહેવાલ મકાઈ માટે મંદી સૂચક છે. સપ્ટેમ્બર ક્રોપ રીપોર્ટમાં જ કહી દેવામાં આવ્યું હતું કે અમેરિકન મકાઈની ઉપજ સારી રહેવાની, ઇથેનોલ વપરાશ વધવાથી નિકાસ ઘટવાની સંભાવના વ્યકત કરવામાં આવી હ...
વાંરવાર વીજ ધાંધિયાને કારણે નવી હળિયાદ ગામના લોકોના ધરણા
બગસરા,તા.11
અમરેલી જીલ્લાના બગસરા તાલુકાની નવી હળિયાદ 66 કેવી નીચે આવતા ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. જેને કારણે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જેના વિરોધમાં છ ગામના ખેડૂતોએ સ્ટેશનનો ઘેરાવો કરતા વિજ અધિકારી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. નવી હળીયાદ 66 કેવી સબ સ્ટેશન માં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિ...
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે પણ ચેકડેમ ખાલી
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે આટલા વરસાદ છતાં બગસરાના ચેકડેમ ખાલીના ખાલી જ રહ્યા છે. એટલે કે કહી શકાય કે અતિવૃષ્ટિથી પાક બરબાદ તો થયો જ, બાકીની સિઝનમાં પાણીના અભાવે ફરી પાક બરબાદ થવાનો છે.
અમરેલીના બગસરા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પર...
ગાંધી આશ્રમ માં કૌભાંડો પર કૌભાંડો
ગાંધી આશ્રમ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આશ્રમની ગૌશાળાની જમીન અંગે પણ વરવી હકિકત બહાર આવી છે. આજીવન સત્ય અને અહિંસાના ભેખધારી રહેલા મહાત્મા ગાંધી સનાતન હિંદુ સંસ્કૃતિને માનતા હતા અને તેના એક ભાગરુપે જ તેમણે આશ્રમમાં ગૌ શાળા શરુ કરી હતી. જેનું દુધ આશ્રમવાસીઓને પણ આપવામાં આવતુ હતુ. આજે આ ગૌશાળાની મોટાભાગની જમીન રહી નથી ત્યારે આ જમીનનો કયા અને ...
અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ
સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે.
કપાસમાં ...
પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ
ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...
પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ
ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...
મગફળી, કપાસ, બાજરી, અડદના પાકને ભારે નુકસાન
અમદાવાદ,તા:૩૦ સિઝન દરમિયાન સારા વરસાદના કારણે મબલખ પાકની આશા સેવતો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે. સમયસરના વરસાદના કારણે ખેતરમાં પાકના રોપમાં સારો વિકાસ જણાતો હતો, જેથી પાક તરફ ખેડૂત આશાભરી મીટ માંડીને બેઠો હતો. જો કે પાછોતરા ભારે વરસાદના કારણે ખેડૂતોની આશા પર વરસાદરૂપી પાણી ફરી વળ્યું છે.
પાછોતરા વરસાદના કારણે કપાસના અને મગફળીના પાકને સૌથી વધુ અસ...