Tag: Farmers
રુઆબદાર રૂપાણીએ નીતિ આયોગમાં રજૂ કર્યું રૂપાળું ગુજરાત
ગાંધીનગર, તા.18
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચનો નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ એપીએમસી એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમની વાત કેટલી વાસ્તવિક છે તે અંગે ખેડૂતો પોતાના...
સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં
ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...
ડેમને 137 મીટર સુધી ભરવાની કેન્દ્રએ પરવાનગી ન આપતાં ખેડૂતોને ઓછું પાણી...
નર્મદા નદી ત્રણ વર્ષ બાદ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદીનાં ઉપરવાસ તેમ જ ભરૂચની આસપાસનાં વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 131 મીટર પહોંચી જતાં તેનાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, ડેમને 137 મીટર સુધી ભરવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેની મંજૂરી ન આપતાં 131 મીટર પર પાણીની સપાટી આવતાં...
નર્મદાના દરવાજા ખોલી નંખાયા, ગોલ્ડન બ્રિજ પાસે 19 ફુટ પાણી
નર્મદા નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલાયા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે.
ગેટ નંબર 14 પ્રથમ ખોલાયો હતો. 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલાયા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર દરવાજ...
ઘનશ્યામ વધાસીયાની ગીર ગાય શ્રેષ્ઠ આવી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ હરિફાઈ સોમનાથ વેરાવળ ખાતે રાખવામાં આવી હતી. ત્રણ કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલા હતા.
શ્રેષ્ઠ ગાય
શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીરગાયમાં પ્રથમ ગૌપાલક ઉનાના ઘનશ્યામ...
સંકટ મોચન યોજના અણધારી આવી પડેલી આફતમાં મદદ
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા સંકટ મોચન યોજના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫મી ઓગષ્ટ ૧૯૯૫થી અમલમાં આવેલી સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના કુદરતી કે અકસ્માતે મૃત્યુથી તેના કુટુંબીજનો પર આવી પડતી અણધારી આફત સમયે તે કુટુંબના સભ્યોને રૂા....
૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?
નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...
૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે
વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે
પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.
પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...
પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...
જેલાણા ગામના ખેડૂતોએ શ્રમદાન થકી ત્રણ દિવસમાં ત્રણ કિ.મી કેનાલ સાફ કરી...
નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ કેનાલની સફાઈમાં બેદરકારી દાખવતા હોઈ છેલ્લા ૫ મહિનાથી કેનાલોની સફાઈ થઈ નથી. આવી સ્થિતિમાં સરકારી તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાગૃત ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ માટે આગળ આવ્યા છે. સુઇગામના જેલાણા ગામના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે. જેલાણા ગામના ૫૦ ખેડૂતોએ જાત મહેનતથી ત્રણ દિવસમાં ત્રણ કિલોમીટર કે...
લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .
ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો .
ગ્રામ્ય જનો દ્વારા વાવેલા ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ
સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...
ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં કેવા ર...
મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉ...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...